શોધખોળ કરો

IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સે લાગ્યો મોટો ઝટકો, IPLમાંથી બહાર થઈ શકે છે જસપ્રીત બુમરાહ

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ફરી મેદાનમાં આવે તેની તમામ ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Indian Premier League 2023: ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ફરી મેદાનમાં આવે તેની તમામ ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બધાને આશા હતી કે તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સીઝનમાં ફિટ થઈને પરત ફરશે, પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ તે આખી સીઝનમાંથી બહાર થઈ શકે છે.

જસપ્રીત બુમરાહ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબમાંથી પસાર થઈ રહ્યો છે અને કેટલાક સમયથી ત્યાં બોલિંગની પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની છેલ્લી 2 મેચમાં રમતા જોવા મળશે, પરંતુ પસંદગીકારોએ તેની ફિટનેસના આધારે કોઈ જોખમ લીધા વિના તેને ટીમમાં સામેલ કર્યો ન હતો. બધાને આશા હતી કે તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સીઝનમાં ફિટ થઈને પરત ફરશે, પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ તે આખી સીઝનમાંથી બહાર થઈ શકે છે. ફ્રેન્ચાઇઝી માટે તેના સ્થાને અન્ય કોઈ ખેલાડીનો વિકલ્પ શોધવાનું સરળ કામ નથી.

ગયા વર્ષે, T20 વર્લ્ડ કપ પહેલા તે ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણી દરમિયાન રમ્યો હતો પરંતુ તે પછી તેને પીઠની ઈજાને કારણે બહાર થવું પડ્યું હતું. હવે લગભગ 8 મહિના પસાર થઈ ગયા છે, તેની ફિટનેસને લઈને આવી રહેલા અહેવાલો અનુસાર, એવી આશા હતી કે તે IPL 2023ની સિઝનમાંથી વાપસી કરશે, પરંતુ Cricbuzzના એક સમાચાર અનુસાર, તે આ આખી સિઝનમાંથી પણ બહાર રહી શકે છે. 

બુમરાહનું બહાર રહેવું મુંબઈ ઈન્ડિયન્સ માટે મોટો ઝટકો હશે


જસપ્રિત બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે.  જે આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી છે.  બુમરાહના બહાર થવાથી તેની અસર ટીમના બોલિંગ ઓર્ડર પર સ્પષ્ટપણે જોઈ શકાય છે. આવી સ્થિતિમાં, ફ્રેન્ચાઇઝી માટે તેના સ્થાને અન્ય કોઈ ખેલાડીનો વિકલ્પ શોધવાનું સરળ કામ નથી.

જો કે, ટીમ માટે સારા સમાચાર એ છે કે જોફ્રા આર્ચર, જે ગત સિઝનમાં અનફિટ હોવાને કારણે આખી સિઝનમાં બહાર રહ્યો હતો, તે આગામી સિઝનમાં ટીમ માટે બુમરાહની ગેરહાજરીમાં ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરતો જોવા મળી શકે છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Embed widget