શોધખોળ કરો

ENG vs WI: જો રુટે તોડ્યો બ્રાયન લારાનો આ મોટો રેકોર્ડ, ટેસ્ટ ક્રિકેટમાં ખાસ ઉપલબ્ધિ મેળવી  

જો રૂટે શ્રેણીની ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 14 રન બનાવીને બ્રાયન લારાનો રેકોર્ડ તોડ્યો હતો.

ENG vs WI:  ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં જો રૂટનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. જો રૂટે શ્રેણીની ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 14 રન બનાવીને બ્રાયન લારાનો રેકોર્ડ તોડ્યો હતો. રૂટ હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર 7મો બેટ્સમેન બની ગયો છે. તેણે બ્રાયન લારાને પાછળ છોડી દીધો છે. અગાઉ તેણે શિવનારાયણ ચંદ્રપાલને  પાછળ છોડ્યો હતો.

મેચની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બર્મિંગહામના એજબેસ્ટન ખાતે વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ દાવમાં 282 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં બેટિંગ કરી રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી ઈંગ્લિશ ટીમનો સ્કોર 5 વિકેટના નુકસાને 150 રન  છે. જો રૂટ 55 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. તે ધીરે ધીરે પોતાની  સદી તરફ આગળ વધી રહ્યો છે.


ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન 

સચિન તેંડુલકર: 15921 રન
રિકી પોન્ટિંગઃ 13378 રન
જેક કાલિસ: 13289 રન
રાહુલ દ્રવિડ: 13288 રન
એલિસ્ટર કૂક: 12472 રન
કુમાર સંગાકારા: 12400 રન
જો રૂટ: 11979* રન
બ્રાયન લારા: 11953 રન


ટેસ્ટ શ્રેણીમાં રૂટનું પ્રદર્શન

રૂટ હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. લંડનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તેણે 114 બોલમાં 68 રન બનાવ્યા હતા. રૂટે નોટિંગહામમાં રમાયેલી શ્રેણીની બીજી મેચની પ્રથમ ઇનિંગમાં 14 રન અને બીજી ઇનિંગમાં 122 રન બનાવ્યા હતા.

સચિન તેંડુલકર નંબર 1 પર છે 

ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેણે 200 ટેસ્ટ મેચોમાં 53.78ની એવરેજથી 15921 રન બનાવ્યા છે. બીજા સ્થાન પર રિકી પોન્ટિંગ છે જેણે 168 મેચમાં 13378 રન બનાવ્યા છે.
166 મેચમાં 13289 રન બનાવનાર જેક કાલિસ ત્રીજા સ્થાને છે જ્યારે રાહુલ દ્રવિડ ચોથા સ્થાન પર છે જેણે 164 મેચમાં 13288 રન બનાવ્યા છે.
પાંચમા સ્થાન પર એલિસ્ટર કૂક છે જેણે 161 મેચમાં 12472 રન બનાવ્યા છે. કુમાર સંગાકારા છઠ્ઠા સ્થાને છે. તેના નામે 134 મેચમાં 12400 રન છે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
              
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ
PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ
PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એનાયત
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એનાયત
Embed widget