શોધખોળ કરો

IND vs NZ: બેંગલુરુમાં ફ્લોપ થયા બાદ ફરી ટ્રોલ થયો KL રાહુલ, વાંચો શું કહી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ

KL Rahul: પહેલી ઇનિંગમાં KL રાહુલ પોતાનું ખાતું ખોલી શક્યા નહોતા. જ્યારે, પહેલી ઇનિંગ બાદ બીજી ઇનિંગમાં ફ્લોપ થયા પછી KL રાહુલ આલોચકોના નિશાન પર આવી ગયા છે.

Social Media Reaction On KL Rahul: બેંગલુરુ ટેસ્ટની બીજી ઇનિંગમાં KL રાહુલનું બેટ ફરી શાંત રહ્યું. KL રાહુલ બીજી ઇનિંગમાં 12 રન બનાવીને આઉટ થયો. વિલિયમ ઓ'રુર્કે KL રાહુલને પોતાનો શિકાર બનાવ્યો. પહેલી ઇનિંગમાં KL રાહુલ પોતાનું ખાતું ખોલી શક્યો ન હતો. જ્યારે, પહેલી ઇનિંગ બાદ બીજી ઇનિંગમાં ફ્લોપ થયા પછી KL રાહુલ આલોચકોના નિશાન પર આવી ગયા છે. સોશિયલ મીડિયા પર KL રાહુલ સતત ટ્રોલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ્સ કરી KL રાહુલ પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સનું કહેવું છે કે ટેસ્ટ ફોર્મેટ માટે KL રાહુલ સારો વિકલ્પ નથી. આ વિકેટકીપર બેટ્સમેનને સતત તક મળી રહી છે, પરંતુ તેનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યા છે. બેંગલુરુ ટેસ્ટની પહેલી ઇનિંગમાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યા. ત્યારબાદ બીજી ઇનિંગમાં KL રાહુલ પાસેથી સારી બેટિંગની અપેક્ષા હતી, પરંતુ ફરી તેમણે નિરાશ કર્યા. આ પછી સોશિયલ મીડિયા યુઝર્સ KL રાહુલ પર સતત ગુસ્સો કાઢી રહ્યા છે. સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે KL રાહુલને ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવા જોઈએ.

જણાવી દઈએ કે ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 46 રન પર સમેટાઈ ગઈ. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે પહેલી ઇનિંગમાં 402 રનનો સ્કોર બનાવ્યો. આ રીતે ન્યૂઝીલેન્ડને પહેલી ઇનિંગના આધારે 356 રનની વિશાળ લીડ મળી, પરંતુ આ પછી ભારતીય બેટ્સમેનોએ બીજી ઇનિંગમાં શાનદાર અંદાજમાં પલટવાર કર્યો. ભારતે બીજી ઇનિંગમાં 462 રનનો સ્કોર બનાવ્યો. હવે ન્યૂઝીલેન્ડ સામે 107 રનનો લક્ષ્યાંક છે. ન્યૂઝીલેન્ડે પાંચમા દિવસે જીત માટે 107 રન બનાવવાના રહેશે. જ્યારે, ભારતીય ટીમે 10 વિકેટ લેવાની રહેશે.

આ પણ વાંચોઃ

Rishabh Pant: ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર! ઋષભ પંતની ઈજા પર મોટું અપડેટ આવ્યું, જાણો ક્યારે કરશે બેટિંગ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા
રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા
Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
IND vs NZ: બેંગલુરુમાં ફ્લોપ થયા બાદ ફરી ટ્રોલ થયો KL રાહુલ, વાંચો શું કહી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ
IND vs NZ: બેંગલુરુમાં ફ્લોપ થયા બાદ ફરી ટ્રોલ થયો KL રાહુલ, વાંચો શું કહી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ
સુપરહિટ છે આ સરકારી યોજના... એક વાર પૈસા રોકો, દર મહિને 20,000 રૂપિયાથી વધુની રકમ મળશે!
સુપરહિટ છે આ સરકારી યોજના... એક વાર પૈસા રોકો, દર મહિને 20,000 રૂપિયાથી વધુની રકમ મળશે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ,  રોડ પર પાણી ભરાતા લોકો પરેશાનAhmedabad News: અમરાઈવાડીમાં અસામાજિક તત્વોનો ઉત્પાત, વાહનોમાં તોડફોડ કરતા સ્થાનિકોમાં ભયનો માહોલPorbandar News | પોરબંદર ભાજપના નેતા લક્ષ્મણ ઓડેદરા સામે ફરિયાદ, શું છે આખો મામલો?Dahod Crime : દાહોદમાં સંબંધો શર્મશાર, ખૂદ પિતાએ સગીર દીકરી પર ગુજાર્યું દુષ્કર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા
રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા
Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
IND vs NZ: બેંગલુરુમાં ફ્લોપ થયા બાદ ફરી ટ્રોલ થયો KL રાહુલ, વાંચો શું કહી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ
IND vs NZ: બેંગલુરુમાં ફ્લોપ થયા બાદ ફરી ટ્રોલ થયો KL રાહુલ, વાંચો શું કહી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ
સુપરહિટ છે આ સરકારી યોજના... એક વાર પૈસા રોકો, દર મહિને 20,000 રૂપિયાથી વધુની રકમ મળશે!
સુપરહિટ છે આ સરકારી યોજના... એક વાર પૈસા રોકો, દર મહિને 20,000 રૂપિયાથી વધુની રકમ મળશે!
હજુ રેઈનકોટ મુકતા નહીં, દિવાળી સુધી આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
હજુ રેઈનકોટ મુકતા નહીં, દિવાળી સુધી આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
ઝારખંડ માટે ભાજપે 66 ઉમેદવારોની યાદી જાહેર કરી, સીતા સોરેનને અહીંથી આપી ટિકિટ
ઝારખંડ માટે ભાજપે 66 ઉમેદવારોની યાદી જાહેર કરી, સીતા સોરેનને અહીંથી આપી ટિકિટ
શું જમ્મુ કાશ્મીરને મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો? LG મનોજ સિન્હાએ લીધો આ નિર્ણય
શું જમ્મુ કાશ્મીરને મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો? LG મનોજ સિન્હાએ લીધો આ નિર્ણય
નિવૃત્ત સરકારી કર્મચારીઓને મોદી સરકાર ફરી આપી રહી છે નોકરી, જાણો કેટલો મળશે પગાર
નિવૃત્ત સરકારી કર્મચારીઓને મોદી સરકાર ફરી આપી રહી છે નોકરી, જાણો કેટલો મળશે પગાર
Embed widget