શોધખોળ કરો

જાણો કેમ સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યું છે 'યુવરાજ સિંહ માફી માંગો'

1લી જૂનની રાત્રે સોશ્યલ મીડિયા પર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહને લઇને એક હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. ખરેખર, આ હેશટેગ દ્વારા યુવરાજ સિંહ પાસે માફી માગવાની વાત કહેવામાં આવી રહી છે

નવી દિલ્હીઃ સોમવારે એટલે કે 1લી જૂનની રાત્રે સોશ્યલ મીડિયા પર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહને લઇને એક હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. ખરેખર, આ હેશટેગ દ્વારા યુવરાજ સિંહ પાસે માફી માગવાની વાત કહેવામાં આવી રહી છે. તમને ખબર હોય કે તાજેતરમાં જ યુવરાજ સિંહે ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માની સાથે એક ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ સેશનમાં એક જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો, આ પછી યુવરાજ સિંહને તે વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ ગયો, ત્યારબાદ '#युवराज_सिंह_माफी_मांगो' ટ્રેન્ડ થવા લાગ્યુ હતુ. જાણો શું છે આખો મામલો..... ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા રોહિત અને યુવરાજની વચ્ચે એક ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ સેશન થયુ હતુ, આ સેશન દરમિયાન રોહિત અને યુવરાજે ક્રિકેટ, કોરોના વાયરસ, પર્સનલ લાઇફ અને ભારતીય ક્રિકેટરોને લઇને ઘણીબધી વાતો શેર કરી હતી. આ બન્ને ખેલાડીઓની લાઇવ ઇન્સ્ટાગ્રામ ચેટ દરમિયાન ટીમ ઇન્ડિયાના ખેલાડી કુલદીપ યાવદ અને યુજવેન્દ્ર ચહલ કૉમેન્ટ કરી રહ્યાં હતા. આ કૉમેન્ટ્સને જોઇને યુવરાજે રોહિતની સાથે હસી-મજાકમાં એક જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરી દીધો. યુવરાજે આ દરમિયાન ચહલની મજાક ઉડાવતા એક જાતિસૂચક શબ્દ કહ્યો હતો. ખરેખર, યુવરાજ અને રોહિત આ વાતચીતમાં ચહલના ટિકટૉક વીડિયોનો મજાક બનાવી રહ્યા હતા, હવે સોશ્યલ મીડિયા પર યુવરાજનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, અને ટ્વીટર પર લોકો તેને માફી માગવા માટે કહી રહ્યાં છે.
નોંધનીય છે કે, યુવરાજ સિંહે 10 જૂન 2019ના દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સન્યાસ લઇ લીધો હતો. યુવીએ ભારત માટે વર્ષ 2007 અને વર્ષ 2011ના વર્લ્ડકપ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. યુવરાજના નામે આંતરરાષ્ટ્રીય કેરિયરમાં 10000થી વધુ રન નોંધાયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Advertisement

વિડિઓઝ

SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
Embed widget