શોધખોળ કરો

પાકિસ્તાનના સઈદ અનવરને વન ડે ઈન્ટરનેશલમાં પ્રથમ બેવડી સદી ફટકારવાથી રોક્યો હતો આ ભારતીય બોલરે, નામ જાણીને થશે આશ્ચર્ય

બેવડી સદીથી ચુકી ગયો હોવા છતાં અનવર તે સમયે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે વ્યક્તિગત રનની ઈનિંગ રમનારો બેટ્સમેન બની ગયો હતો.

નવી દિલ્હીઃ 23 વર્ષ પહેલા આજના દિવસે પાકિસ્તાનના પૂર્વ ઓપનર સઈદ અનવરને ઈતિહાસ રચવાનો મોકો મળ્યો હતો પરંતુ એક ભારતીય બોલરે તેને વંચિત રાખ્યો હતો. સઈદ અનવરે 1997માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બનવાની નજીક પહોંચી ગયો હતો પરંતુ છ રન પહેલા જ તેનું સપનું રોળાઈ ગયું હતું. ચેન્નઈમાં ઈંડિપેંડેસ કપમાં ભારતના રેગ્યુલર બોલર જ્યારે અનવરને રોકી શકતા નહોતા ત્યારે સચિન તેંડુલકર 194 રનના અંગત સ્કોર પર તેને આઉટ કરીને ઈતિહાસ રચતો અટકાવ્યો હતો. આજે સવારે ભારતમાં ટ્વિટર પર અનવર તેના આ રેકોર્ડને લઈ ટ્રેન્ડ થયો હતો. બેવડી સદીથી ચુકી ગયો હોવા છતાં અનવર તે સમયે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે વ્યક્તિગત રનની ઈનિંગ રમનારો બેટ્સમેન બની ગયો હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝના વિવિયન રિચર્ડસ દ્વારા માનચેસ્ટરમાં બનાવેલા અણનમ 189 રનના રેકોર્ડને તોડ્યો હતો. રિચર્ડસે આ ઈનિંગ 31 મે, 1984ના રોજ ઈંગ્લેન્ડ સામે રમી હતી. અનવરે ભારતના બોલર વેંકટેશ પ્રસાદ, અબી કુરુવિલા, અનિલ કુંબલે, સુનીલ જોશી અને આરપી સિંહની ધોલાઈ કરી હતી અને 146 બોલમાં 22 ચોગ્ગા અને 5 છગ્ગા વડે 194 ફટકાર્યા હતા. જોકે તેની સિવાય પાકિસ્તાનના કોઈ બેટ્સમેન 39 રનથી વધારેનો સ્કોર કરી શક્યા નહોતા. પાકિસ્તાને 5 વિકેટના નુકસાન પર 327 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 49.2 ઓવરમાં 292 રન બનાવી ઓલઆઉટ થતાં 35 રનથી પરાજય થયો હતો. ટીમ ઈન્ડિયા તરફથી દ્રવિડે 107 અને વિનોદ કાંબલીએ 65 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરે સઈદ અનવરને ઈન્ટરનેશનલ વન ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારવાથી રોક્યો હતો અને 13 વર્ષ બાદ ખુદ વન ડ ઈન્ટરનેશનલમાં પ્રથમ બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. સચિન તેંડુલકર 24 ફેબ્રુઆરી 2010માં ગ્વાલિયરમાં દક્ષિણ આફ્રિકા સામે બેવડી સદી ફટકારી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Embed widget