શોધખોળ કરો

IPL 2024: 'આ તો મારી છેલ્લી છે', રોહિત શર્મા અને કેકેઆરના કોચની વાતચીત લીક, થઇ બબાલ

Rohit Sharma Abhishek Nayar Video: IPL 2024ની 60મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે શનિવારે રમાશે

Rohit Sharma Abhishek Nayar Video: IPL 2024ની 60મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે શનિવારે રમાશે. આ મેચ પહેલા રોહિત શર્મા અને KKRના કોચ વચ્ચેની વાતચીતનો એક વીડિયો સામે આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. આ વીડિયોમાં મુંબઈના પૂર્વ કેપ્ટનને એમ કહેતા સાંભળી શકાય છે કે આ મારી છેલ્લી છે. આ વાતચીત લીક થયા બાદ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે રોહિતે મુંબઈ ઈન્ડિયન્સ છોડવા અંગે આ વાત કહી છે, જેના પછી હોબાળો મચી ગયો છે.

વાસ્તવમાં કોલકત્તાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જેમાં રોહિત શર્મા અને અભિષેક નાયર વાતચીત કરતા જોવા મળ્યા હતા. જોકે, થોડા સમય બાદ KKRએ આ વીડિયો ડિલીટ કરી દીધો હતો. પરંતુ ચાહકોએ તેને ડાઉનલોડ કરી લીધો હતો. ફેન્સના ઘોંઘાટને કારણે વીડિયોમાં બંનેનો અવાજ સ્પષ્ટ નથી પરંતુ રોહિતને એમ કહેતા સાંભળી શકાય છે કે દરેક વસ્તુ બદલાઈ રહી છે.

વીડિયોમાં હિટમેન કહી રહ્યો છે કે, "દરેક વસ્તુ બદલાઈ રહી છે... તે તેમના પર છે... જે કંઈ છે તે મારુ ઘર છે ભાઈ, મેં તે મંદિર બનાવ્યું છે... ભાઈ, મારું શું છે, મારું તો આ લાસ્ટ છે…” આ વીડિયો વાયરલ થયા બાદ ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયોમાં રોહિત મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપમાં બદલાવની ચર્ચા કરી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે તે આગામી સીઝનમાં ટીમ છોડી શકે છે.

સીઝનની શરૂઆત પહેલા કરવામાં આવેલ ફેરફારો

IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપમાં અચાનક ફેરફાર કરવામાં આવ્યો હતો. રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. MIએ તેને ગુજરાત પાસેથી ટ્રેડ કરીને ફરી એકવાર તેને ટીમનો ભાગ બનાવ્યો હતો. રોહિતે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું હતું. મુંબઈએ 2013, 2015, 2017, 2019 અને 2022માં આઈપીએલનું ટાઇટલ જીત્યું હતું.                                                     

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
Advertisement

વિડિઓઝ

Sthanik Swaraj Election: પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે પ્રક્રિયાઓ કરી તેજ
Shehbaz Sharif: 'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...',  અસીમ મુનીર બાદ પાકિસ્તાનના PM શહબાઝ શરીફે આપી ધમકી
PM Modi likely to visit U.S : PM મોદી આગામી મહિને જઈ શકે છે અમેરિકા
Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીમાં કેમ ખાવા પડે છે ધક્કા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
EPFOના આ નવા નિયમથી વધશે તમારુ ટેન્શન, PFના રૂપિયા ક્રેડિટ થવામાં આવશે સમસ્યા
EPFOના આ નવા નિયમથી વધશે તમારુ ટેન્શન, PFના રૂપિયા ક્રેડિટ થવામાં આવશે સમસ્યા
Embed widget