શોધખોળ કરો

T20 વર્લ્ડકપ પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝાટકો, વેસ્ટ ઇન્ડિઝ-બાંગ્લાદેશ પ્રવાસમાંથી સાત ખેલાડી હટી ગયા

હેલા એવી અટકળો હતી કે અનેક ખેલાડીઓ કોરેન્ટાઈન અને બાયો બબલને કારણે વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લદેશ પ્રવાસ પર જવા નથી માગતા.

આ વર્ષે થનાર આઈસીસી ટી20 વર્લ્ડ કપની તૈયારીમાં લાગેલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને મોટો ઝાટકો લાગ્યો છે. ક્રિકેટ ઓટ્રેલિયાએ ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખથા વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ વિરૂદ્ધ સીરીઝ રમવાનો નિર્ણય કર્યો છે. પરંતુ કોરોના વાયરસના કડક પ્રોટોકોલને કારણે ઓસ્ટ્રેલિયાની ટીમના 7 ખેલાડીઓએ વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ ટૂરથી પોતાના નામ પરત ખેંચી લીધા છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સાત ખેલાડીઓના વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ પ્રવાસથી હટી જવાની વાતની પુષ્ટિ કરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નિવેદન બહાર પાડીને કહ્યં કે, “પેટ કમિન્સ, ગ્લેન મેક્સવેલ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, સ્ટોઇનિસ, જોય રિચર્ડસન અને કેન રિચર્ડસન ટીમની સાથે વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ પ્રવાસ પર નહીં જાય.”

પહેલા એવી અટકળો હતી કે અનેક ખેલાડીઓ કોરેન્ટાઈન અને બાયો બબલને કારણે વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લદેશ પ્રવાસ પર જવા નથી માગતા. છેલ્લા એક વર્ષથી ઓસ્ટ્રેલિયાની ખેલાડીઓ બાયો બબલમાં જ રહ્યા છે. હવે પરિવારને સમય આપવા માટે કમિંસ સહિત સાત ખેલાડીઓએ ટીમમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે.

સ્ટીવ સ્મિથ ઇજાગ્રસ્ત

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ ઇજાગ્રસ્ત હોવાની જાણકારી આપી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, સ્ટીવ સ્મિથ કોણીની ઇજાને કારણે પરેશાન છે માટે તેને વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ પ્રવાસથી બહાર રાખવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું માનવું છે કે કેટલાક મહિનાનો આરામ સ્ટીમ સ્મિથને આ વર્ષના અંતમાં રમાનાર એશેજ સીરિઝ માટે ફિટ રાખવામાં મદદગાર સાબિત થશે.

બાકીના 6 ખેલાડીઓ વિતેલા મહિને સ્થગિત થયેલ આઈપીએલની 14મી સીઝનનો હિસ્સો હતા. આ ખેલાડીઓને ઘરે પહોંચવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આઈપીએલ સ્થગિત થયાના એક મહિના સુધી ઓસ્ટ્રેલિયાની ખેલાડીઓ પહેલા માલદીવ અને બાદમાં ઓસ્ટ્રેલિયામાં કોરેન્ટાઈન રહ્યા.

WTC Final 2021: ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડનારા કયા ખેલાડીને કોહલીએ ટીમમાં સ્થાન ન આપ્યું ? જાણો વિગત

India WTC 2021 Squad: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો ક્યાં ખેલાડીઓને મળ્યું સ્થાન

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સે ૧૩ વર્ષ પછી જયપુરમાં જીત નોંધાવી, રાજસ્થાન રોયલ્સને ૧૦૦ રનથી હરાવ્યું
IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સે ૧૩ વર્ષ પછી જયપુરમાં જીત નોંધાવી, રાજસ્થાન રોયલ્સને ૧૦૦ રનથી હરાવ્યું
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓને દેશનિકાલનો આદેશ, પણ સીમા હૈદર પર આ નિયમ કેમ લાગુ પડતો નથી? જાણો કારણ
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓને દેશનિકાલનો આદેશ, પણ સીમા હૈદર પર આ નિયમ કેમ લાગુ પડતો નથી? જાણો કારણ
Rain Alert:  કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Rain Alert:  કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
'જો તમારી દાદી ઇન્દિરા ગાંધી જીવતા હોત તો પહેલગામ હુમલો ન થયો હોત': શહીદ શુભમ દ્વિવેદીના પિતાએ રાહુલ ગાંધીને કહી આ વાત
'જો તમારી દાદી ઇન્દિરા ગાંધી જીવતા હોત તો પહેલગામ હુમલો ન થયો હોત': શહીદ શુભમ દ્વિવેદીના પિતાએ રાહુલ ગાંધીને કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતને શરમાવે છે આ ગુંડાગર્દીHun To Bolish : હું તો બોલીશ : વસ્તી પ્રમાણે અનામત?Banaskantha: ભાભરમાં ગુંડારાજ જેવી સ્થિતિ, ઠાકોર સમાજની રેલી બાદ ભાભરમાં મોટી બબાGondal Controversy: ગોંડલમાં બે નંબરમાં શું ચાલે છે તેના પુરાવા સાથે લાવીશુ: ગણેશ જાડેજા સામે અલ્પેશ કથીરિયાનો હુંકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સે ૧૩ વર્ષ પછી જયપુરમાં જીત નોંધાવી, રાજસ્થાન રોયલ્સને ૧૦૦ રનથી હરાવ્યું
IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સે ૧૩ વર્ષ પછી જયપુરમાં જીત નોંધાવી, રાજસ્થાન રોયલ્સને ૧૦૦ રનથી હરાવ્યું
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓને દેશનિકાલનો આદેશ, પણ સીમા હૈદર પર આ નિયમ કેમ લાગુ પડતો નથી? જાણો કારણ
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓને દેશનિકાલનો આદેશ, પણ સીમા હૈદર પર આ નિયમ કેમ લાગુ પડતો નથી? જાણો કારણ
Rain Alert:  કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Rain Alert:  કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
'જો તમારી દાદી ઇન્દિરા ગાંધી જીવતા હોત તો પહેલગામ હુમલો ન થયો હોત': શહીદ શુભમ દ્વિવેદીના પિતાએ રાહુલ ગાંધીને કહી આ વાત
'જો તમારી દાદી ઇન્દિરા ગાંધી જીવતા હોત તો પહેલગામ હુમલો ન થયો હોત': શહીદ શુભમ દ્વિવેદીના પિતાએ રાહુલ ગાંધીને કહી આ વાત
પહલગામ હુમલા પર ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન: 'મુસલમાનોને ખતમ કરી દેવા જોઈએ, આ પહેલાથી જ.... '
પહલગામ હુમલા પર ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન: 'મુસલમાનોને ખતમ કરી દેવા જોઈએ, આ પહેલાથી જ.... '
પહેલગામ હુમલાના શહીદ લેફ્ટનન્ટ વિનય નરવાલનાની પત્ની હિમાંશીનું મોટું નિવેદન: 'મુસ્લિમો વિરુદ્ધ.....'
પહેલગામ હુમલાના શહીદ લેફ્ટનન્ટ વિનય નરવાલનાની પત્ની હિમાંશીનું મોટું નિવેદન: 'મુસ્લિમો વિરુદ્ધ.....'
2060 સુધીમાં સમગ્ર વિશ્વ પર ઇસ્લામનું રાજ હશે! મુસ્લિની વસ્તીમાં જંગી વધારો થશે, જાણો હિન્દુઓ સહિત અન્યનું શું થશે?
2060 સુધીમાં સમગ્ર વિશ્વ પર ઇસ્લામનું રાજ હશે! મુસ્લિની વસ્તીમાં જંગી વધારો થશે, જાણો હિન્દુઓ સહિત અન્યનું શું થશે?
Pahalgam Attack: 'શું તમે સુરક્ષા દળોનું મનોબળ તોડવા માંગો છો?', સુપ્રીમ કોર્ટે અરજદારોને લગાવી ફટકાર
Pahalgam Attack: 'શું તમે સુરક્ષા દળોનું મનોબળ તોડવા માંગો છો?', સુપ્રીમ કોર્ટે અરજદારોને લગાવી ફટકાર
Embed widget