શોધખોળ કરો

સચિનનો દીકરો અર્જૂન તેંદુલકર ભારતીય ટીમમાં જરૂર રમતો દેખાશે, ભારતના કયા ફાસ્ટ બૉલરે કરી ભવિષ્યવાણી

સચિને શ્રીસંતને બર્થડેના અભિનંદન પાઠવતા કોરોના વાયરસથી સાવધાન રહેવાની સલાહ આપી હતી. આના જવાબમાં સચિનને શ્રીસંતે થેન્ક્સ લખ્યુ, અને શ્રીસંતે કહ્યું અર્જૂન તેંદુલકર એકદિવસ ભારતીય ટીમમાં જરૂર રમશે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બૉલર એસ.શ્રીસંતે અર્જૂન તેંદુલકરને ટીમ ટીમ રમવા માટેની ભવિષ્યવાણી કરી છે. શ્રીસંતના મતે અર્જૂન તેંદુલકર એકદિવસ જરૂર ભારતીય ટીમમાં રમતો દેખાશે. શ્રીસંતે આ વાત સચિન તેંદુલકરને એક ટ્વીટના જવાબમાં કહી હતી. સચિને શ્રીસંતને બર્થડેના અભિનંદન પાઠવતા કોરોના વાયરસથી સાવધાન રહેવાની સલાહ આપી હતી. આના જવાબમાં સચિનને શ્રીસંતે થેન્ક્સ લખ્યુ, અને શ્રીસંતે કહ્યું અર્જૂન તેંદુલકર એકદિવસ ભારતીય ટીમમાં જરૂર રમશે. શ્રીસંતે ટ્વીટમાં લખ્યું- 20 વર્ષનો અર્જૂન તેંદુલકર ભારત માટે રમશે, અર્જૂનની એક્શન શાનદાર છે, અને તેની રિધમ પણ જબરદસ્ત છે, એટલા માટે તે ટીમ ઇન્ડિયા માટે રમશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મુંબઇ ટ્વેન્ટી ટ્વેન્ટી લીગમાં અર્જૂન તેંદુલકરને આકાશ ટાઇગર્સે પાંચ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. એટલુ જ નહીં ઓલરાઉન્ડર અર્જૂન તેંદુલકર માટે બીજી ટીમોએ પણ બોલી લગાવી હતી. સચિનનો દીકરો અર્જૂન તેંદુલકર ભારતીય ટીમમાં જરૂર રમતો દેખાશે, ભારતના કયા ફાસ્ટ બૉલરે કરી ભવિષ્યવાણી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ
ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ

વિડિઓઝ

Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Embed widget