શોધખોળ કરો

Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. 

Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે સ્મિથની કેપ્ટનશીપ હેઠળ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી રમી હતી. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. આ મેચ પછી સ્મિથે વન-ડે માંથી નિવૃત્તિ લીધી હતી. તેણે ટીમ ઈન્ડિયા સામે પોતાની કારકિર્દીની છેલ્લી વનડે મેચ રમી હતી.

સ્ટીવ સ્મિથની વનડે કારકિર્દી શાનદાર રહી છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે 170 મેચમાં 5800 રન બનાવ્યા છે. સ્મિથે આ ફોર્મેટમાં 12 સદી અને 35 અડધી સદી ફટકારી છે. તેમનો શ્રેષ્ઠ વનડે સ્કોર 164 રન રહ્યો છે. સ્મિથે ઓસ્ટ્રેલિયા માટે ઘણી મોટી તકોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ભારત સામે પણ સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ હવે તેણે વનડે ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

સ્ટીવ સ્મિથે નિવૃત્તિ પર શું કહ્યું?

cricket.com.au ના રિપોર્ટ અનુસાર, સ્મિથે નિવૃત્તિ પછી કહ્યું હતું, દરેક ક્ષણ મારા માટે મહત્વપૂર્ણ રહી છે. તે એક અદભૂત સફર હતી. મારી કારકિર્દી દરમિયાન મેં ઘણી સારી યાદો એકઠી કરી છે. બે વર્લ્ડ કપ જીતવા એ મારી કારકિર્દીની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ હતી. હવે અન્ય ખેલાડીઓ માટે 2027ના ODI વર્લ્ડ કપ માટે તૈયારી કરવાની સારી તક છે.

સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો કારમો પરાજય

ઓસ્ટ્રેલિયાની હાર બાદ સ્ટીવ સ્મિથે નિવૃત્તિની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ અહીં તેને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો. સ્ટીવ સ્મિથે સેમિફાઇનલમાં 73 રનની ઇનિંગ રમી હતી.

ભારત સામે સ્મિથનું વન-ડે પ્રદર્શન આ પ્રકારનું હતું

સ્મિથે પોતાની કારકિર્દી દરમિયાન ટીમ ઈન્ડિયા સામે 30 વનડે મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે 1383 રન કર્યા હતા. સ્મિથે ટીમ ઈન્ડિયા સામે 5 સદી અને 7 અડધી સદી ફટકારી છે. સ્મિથે ભારત સામે સૌથી વધુ વનડે રન બનાવ્યા છે. તેણે ઇંગ્લેન્ડ સામે 40 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 1245 રન બનાવ્યા છે. સ્મિથે ઇંગ્લેન્ડ સામે એક સદી અને 6 અડધી સદી ફટકારી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
Embed widget