શોધખોળ કરો

આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની જીત બાદ ટેસ્ટ ચેમ્પિયનશીપ પૉઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર, ભારત આ સ્થાને..........

ટીમ ઇન્ડિયા હાલ 7 ટેસ્ટ મેચોમાં 6 જીત સાથે 360 પૉઇન્ટ મેળવીને ટૉપ પર બનેલી છે. આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમ એકપણ મેચ હારી નથી

નવી દિલ્હીઃ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપની બે મેચોનુ પરિણામ આવ્યા બાદ પૉઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની જીત સાથે ટેસ્ટ પૉઇન્ટ ટેબલમાં ફેરફાર થયો છે. જોકે, ભારતીય ટીમ હજુ પણ નંબર વનની પૉઝિશન પર યથાવત છે. સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને હરાવ્યુ, તો વળી ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ પર જીત મેળવી હતી. સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને 107 રને હરાવ્યુ છે, અને ઓસ્ટ્રેલિયાએ કિવી ટીમને 247 રને માત આપી છે. આ બન્ને ટીમોની જીત બાદ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપ પૉઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની જીત બાદ ટેસ્ટ ચેમ્પિયનશીપ પૉઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર, ભારત આ સ્થાને.......... ઇંગ્લેન્ડ પરની જીત સાથે સાઉથ આફ્રિકાએ પૉઇન્ટ ટેબલમાં પોતાનુ ખાતુ ખોલાવ્યુ છે, આફ્રિકાએ હવે એક જીત સાથે 30 પૉઇન્ટ મેળવ્યા છે. તો ઓસ્ટ્રેલિયાએ કિવી ટીમને હરાવીને 256 પૉઇન્ટ બનાવી લીધા છે. ખાસ વાત છે કે, ભારતીય ટીમ હજુ પણ નંબર વન પૉઝિશન પર છે. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની જીત બાદ ટેસ્ટ ચેમ્પિયનશીપ પૉઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર, ભારત આ સ્થાને.......... ટીમ ઇન્ડિયા હાલ 7 ટેસ્ટ મેચોમાં 6 જીત સાથે 360 પૉઇન્ટ મેળવીને ટૉપ પર બનેલી છે. આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમ એકપણ મેચ હારી નથી. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની જીત બાદ ટેસ્ટ ચેમ્પિયનશીપ પૉઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર, ભારત આ સ્થાને.......... આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપની ટૉપ 5 ટીમ..... નંબર-1 - ભારત - 360 પૉઇન્ટ નંબર-2 - ઓસ્ટ્રેલિયા - 256 પૉઇન્ટ નંબર-3 - પાકિસ્તાન - 80 પૉઇન્ટ નંબર-4 - શ્રીલંકા - 80 પૉઇન્ટ નંબર-5 - ન્યૂઝીલેન્ડ - 60 પૉઇન્ટ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Embed widget