શોધખોળ કરો

શ્રીલંકા બાદ હવે આ દેશે આપ્યો IPL 13નું આયોજન કરવાનો પ્રસ્તાવ, જાણો વિગતે

યુએઇ આઇપીએલની યજમાની માટે કરવા માટે કોઇ અજાણ્યો દેશ નથી, ભારતમાં સામાન્યા ચૂંટણીની તારીખોના ઘર્ષણથી બચવા માટે વર્ષ 2014માં યુએઇએ 20 મેચોનુ આયોજન કર્યુ હતુ. આ પ્રસ્તાવ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે આ નિર્ણય પર કોઇ પ્રતિક્રિયા નથી આપી

નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે ફસાયેલી આઇપીએલ માટે વધુ એક પ્રસ્તાવ આવ્યો છે. શ્રીલંકા ક્રિકેટ બાદ હવે અમીરાત ક્રિકેટ બોર્ડે સંયુક્ત આરબ અમીરાતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની સસ્પેન્ડેડ સિઝનની યજમાની કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. યુએઇ આઇપીએલની યજમાની માટે કરવા માટે કોઇ અજાણ્યો દેશ નથી, ભારતમાં સામાન્યા ચૂંટણીની તારીખોના ઘર્ષણથી બચવા માટે વર્ષ 2014માં યુએઇએ 20 મેચોનુ આયોજન કર્યુ હતુ. આ પ્રસ્તાવ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે આ નિર્ણય પર કોઇ પ્રતિક્રિયા નથી આપી. બીસીસીઆઇ કોષાધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું કે યુએઇએ આઇપીએલની યજમાનીનો પ્રસ્તાવ આપ્યો છે, પણ હાલ આના પર કોઇ ફેંસલો નથી લઇ શકાતો કેમકે આ દરમિયાન આંતરરાષ્ટ્રીય યાત્રા કરવાનો કોઇ સવાલ જ નથી પેદા થતો. બીસીસીઆઇએ ફરીથી આઇપીએલ શરૂ કરવાની આશા છોડી દીધી છે, કેમકે ભારતમાં હજુ પણ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. તેમને વધુમાં કહ્યું કે આખી દુનિયા હાલ અટકી ગઇ છે, રમતજગત વિશે હાલ કોઇ નિર્ણય લેવો યોગ્ય નથી. ધૂમલે કહ્યું કે જો આઇપીએલને દેશની બહાર લઇ જવી હોય તો ફ્રેન્ચાઇઝીઓ સાથે પણ વાત કરવી પડશે, કેમકે કેટલાકનુ કહેવુ એવુ પણ છે કે બંધ દરવાજે આઇપીએલનુ આયોજન ભારતમાં જ કરવામાં આવે તો સારુ રહેશે. કેમકે અહીં ફ્રેન્ચાઇઝી અને સ્પૉન્સરને નુકશાનનો પ્રશ્ન થઇ શેક છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget