શોધખોળ કરો

ટી20 માં કમાલ કરનાર વરુણ ચક્રવર્તીને મળ્યું ઈનામ, ઈંગ્લેન્ડ સામે વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાયો 

ભારતીય ટીમનો સ્ટાર સ્પિનર ​​વરુણ ચક્રવર્તી હાલમાં જ ઈંગ્લેન્ડ સામે રમાયેલી T20 સિરીઝમાં રમતા જોવા મળ્યો હતો. વરુણે ટી20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Varun Chakravarthy IND vs ENG ODI: ભારતીય ટીમનો સ્ટાર સ્પિનર ​​વરુણ ચક્રવર્તી હાલમાં જ ઈંગ્લેન્ડ સામે રમાયેલી T20 સિરીઝમાં રમતા જોવા મળ્યો હતો. વરુણે ટી20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના માટે તેને 'પ્લેયર ઑફ ધ સિરીઝ' પસંદ કરવામાં આવ્યો હતો. હવે T20 શ્રેણીમાં કમાલ કરનાર વરુણ ચક્રવર્તીને મોટુ ઈનામ આપવામાં આવ્યું છે. તેને ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યો છે.

વરુણ ચક્રવર્તીને ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનો હિસ્સો બનાવવામાં આવ્યા હોવાના સંકેત મળી રહ્યા છે કે તેને ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટીમમાં પણ સામેલ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે તમામ ટીમો 12 ફેબ્રુઆરી સુધી ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં ફેરફાર કરી શકે છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. સિરીઝની છેલ્લી મેચ 12 ફેબ્રુઆરીએ રમાશે. આ રીતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં વરુણના પ્રદર્શનને જોતા તેને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે વરુણને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ કરવામાં આવે છે કે નહીં.

ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં તબાહી મચાવી હતી

વનડે સીરીઝ પહેલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સીરીઝ રમાઈ હતી. આ T20 સિરીઝમાં વરુણ ચક્રવર્તી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. વરુણે 5 મેચમાં 9.86ની શાનદાર એવરેજથી 14 વિકેટ લીધી, જેના માટે તે 'પ્લેયર ઓફ ધ સિરીઝ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.                   

રવિચંદ્રન અશ્વિને મોટો દાવો કર્યો

હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ભારતીય સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને મોટો દાવો કર્યો છે. અશ્વિન અનુસાર, વરુણ ચક્રવર્તી 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી મેગા ટૂર્નામેન્ટ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતની ટીમમાં સામેલ થઈ શકે છે. આ ટુર્નામેન્ટ માટે ભારતે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ચક્રવર્તીનું નામ તે ટીમમાં નથી. જોકે, અશ્વિનને લાગે છે કે T20I ક્રિકેટમાં વરુણના શાનદાર પ્રદર્શનને કારણે તેને ટીમમાં જગ્યા મળી શકે છે. 

સંજૂ સેમસનની ઈજાએ ટેન્શન વધાર્યું, રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર, શું IPL 2025 રમશે ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ભારતનું શેડ્યૂલ
T20 વર્લ્ડ કપ 2026: આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ભારતનું શેડ્યૂલ
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ
અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget