શોધખોળ કરો

"Rohit Sharmaને T20I મેચના કેપ્ટન પદેથી મુક્ત કરી દેવો જોઈએ", પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે આપ્યું ચોંકાવનારું સુચન

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા હાલ ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે. અહીં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એક ટેસ્ટ મેચ બાદ T20 અને ODI સિરીઝ રમાવાની છે.

Virender Sehwag Rohit Sharma Team India Captaincy: ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા હાલ ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે. અહીં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એક ટેસ્ટ મેચ બાદ T20 અને ODI સિરીઝ રમાવાની છે. પરંતુ રોહિત શર્મા આ મેચ પહેલાં કોરોના પોઝિટિવ થયો છે અને જેના કારણે તે આઈસોલેશનમાં છે. ત્યારે હવે ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે રોહિત શર્માને લઈને એક સૂચન આપ્યું છે. સેહવાગનું કહેવું છે કે, "રોહિતને ટી-20 ઈન્ટરનેશનલ મેચોની કેપ્ટનશીપથી દૂર કરી દેવો જોઈએ. આનાથી તેઓ તેમના કામના ભારણને યોગ્ય રીતે મેનેજ કરી શકશે." 

રોહિતના કામનું ભારણ ઘટશેઃ
રોહિત T20 ઉપરાંત વનડે અને ટેસ્ટ મેચોની કેપ્ટનશીપમાં છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, સેહવાગે કહ્યું, "જો ભારતીય ટીમ મેનેજમેન્ટને T20 ફોર્મેટ માટે રોહિત સિવાય અન્ય કોઈ ખેલાડીનું સુકાનીપદનું નામ ધ્યાનમાં હોય તો રોહિતને રાહત આપવી જોઈએ. આ સાથે રોહિત તેના વર્કલોડને સારી રીતે મેનેજ કરી શકશે. જો બીજા કોઈને ટી20નો કેપ્ટન બનાવવામાં આવે તો રોહિતને બ્રેક મળશે અને તે વનડે અને ટેસ્ટ ફોર્મેટ પર ધ્યાન આપી શકશે."

BCCIની નીતિનો ઉલ્લેખ કરતાં સેહવાગે કહ્યું, " પરંતુ જો આમ છતાં, બીસીસીઆઈ ત્રણ ફોર્મેટ માટે એક જ કેપ્ટનની નીતિને અનુસરે, તો આ માટે રોહિત શર્માથી શ્રેષ્ઠ ખેલાડી બીજો કોઈ હોઈ શકે નહીં.

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. અહીં 1 જુલાઈથી બર્મિંગહામમાં ટેસ્ટ મેચ રમાશે. જ્યારે આ પછી 7 જુલાઈથી T20 સિરીઝ રમાશે. આ પછી 12 જુલાઈથી લંડનમાં વનડે સીરિઝ શરૂ થશે. ભારતીય ટીમ આ પ્રવાસની છેલ્લી મેચ 17 જુલાઈએ રમશે જે માન્ચેસ્ટરમાં યોજાનાર છે.

આ પણ વાંચોઃ

Ahmedabad Jagannath Rathyatra 2022: 18 ગજરાજ, 30 અખાડા સાથે નીકળશે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શિડ્યૂલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget