શોધખોળ કરો

Team India: અગરકરે કર્યો ખુલાસો, આ કારણે હાર્દિકની જગ્યાએ સૂર્યકુમારને બનાવ્યો કેપ્ટન,ઋતુરાજ-અભિષેક અંગે પણ કરી સ્પષ્ટતા

Team India: શ્રીલંકા પ્રવાસની શરૂઆત પહેલા મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે મુંબઈમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન બંનેએ ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા.

Team India: ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમવાની છે. આ પ્રવાસ સાથે ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો કાર્યકાળ શરૂ થઈ રહ્યો છે. શ્રીલંકા પ્રવાસની શરૂઆત પહેલા મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે મુંબઈમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન બંનેએ ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા.

 

મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે કહ્યું, સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો કારણ કે તે લાયક ઉમેદવારોમાંથી એક છે. તમને એવો કેપ્ટન જોઈએ છે જે બધી મેચ રમે. હાર્દિક પંડ્યાની ફિટનેસ તેના માટે પડકારરૂપ છે. હાર્દિક ઘણો મહત્વનો ખેલાડી છે, પરંતુ તેની ફિટનેસ ચિંતાનો વિષય છે. પસંદગીકારો/કોચ માટે તેને દરેક મેચ રમાડવી મુશ્કેલ બની જાય છે. અમને એવો કેપ્ટન જોઈતો હતો જે તમામ મેચ રમવા માટે ઉપલબ્ધ હોય. સૂર્યમાં સફળ થવા માટે જરૂરી તમામ ગુણો છે.

ઋતુરાજ અને અભિષેક અંગે કરી સ્પષ્ટતા

ઋતુરાજ અને અભિષેકને ટીમમાંથી બહાર કરવા પર અજિત અગરકરે કહ્યું, જે પણ ખેલાડીને ટીમમાંથી બહાર કરવામાં આવશે તે ખૂબ જ ખરાબ લાગશે, જરા રિંકુને જુઓ, તેણે ટી-20 વર્લ્ડ કપ પહેલા ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે ટીમમાં સ્થાન ન બનાવી શક્યો. અમે ફક્ત 15 ખેલાડીઓની પસંદગી કરી શકીએ છીએ.

જાડેજાને પડતો નથી મુકવામાં આવ્યો: અગરકર અજીત

અગરકરે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કહ્યું હતું કે, 'અક્ષર અને જાડેજા બંનેને પસંદ કરવાનો કોઈ અર્થ નહોતો. તેમાંથી એકને  આમ પણ બેંચ પર બેસાડવામાં આવત. જાડેજાને પડતો મૂકવામાં આવોયા નથી. ટેસ્ટની લાંબી સિઝન આવી રહી છે. 

ગૌતમ ગંભીરે કહ્યું, મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે ખેલાડીઓ હંમેશા મને સપોર્ટ કરશે. ડ્રેસિંગ રૂમમાં ખુશનુમા વાતાવરણ હોવું જરૂરી છે. હું વસ્તુઓને જટિલ બનાવવા માંગતો નથી. હું ખૂબ જ સફળ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છું. 

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ 27 જુલાઈના રોજ શ્રીલંકા પ્રવાસની શરૂઆત કરશે. શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમ 12 દિવસમાં કુલ 6 મેચ રમશે. પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાશે. પ્રથમ ટી20 27મીએ, બીજી ટી20 28મીએ અને છેલ્લી ટી20 મેચ 30મી જુલાઈએ રમાશે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી પલ્લેકલેમાં રમાશે. 

ત્યારપછી બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે શ્રેણી રમાશે. પ્રથમ વનડે મેચ 2જી ઓગસ્ટે રમાશે. ત્યાર બાદ બાકીની બે વનડે મેચ 4 અને 7 ઓગસ્ટે રમાશે. ત્રણેય ODI મેચો શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રમાશે. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. 50-50 ઓવરની આ વન-ડે મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ, 3 નંબર પર વિરાટ કોહલી, ગિલને ન મળ્યું સ્થાન, પૂર્વ ખેલાડીએ પસંદ કરી ટીમ
IPL 2026 ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ, 3 નંબર પર વિરાટ કોહલી, ગિલને ન મળ્યું સ્થાન, પૂર્વ ખેલાડીએ પસંદ કરી ટીમ
IPL 2026: આજે RCB અને GT વચ્ચે ફાઇનલ, વિજેતા ટીમ પર થશે ધનવર્ષા, જાણો રનર-અપને કેટલા મળશે પૈસા
IPL 2026: આજે RCB અને GT વચ્ચે ફાઇનલ, વિજેતા ટીમ પર થશે ધનવર્ષા, જાણો રનર-અપને કેટલા મળશે પૈસા
સૂર્યા-ગિલ ટીમની બહાર, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, BCCIએ જાહેર કરી 30 સંભવિત ખેલાડીઓની યાદી
સૂર્યા-ગિલ ટીમની બહાર, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, BCCIએ જાહેર કરી 30 સંભવિત ખેલાડીઓની યાદી
Watch: રાજસ્થાન રોયલ્સની હારથી ભાંગી પડ્યો વૈભવ સૂર્યવંશી, આંખમાંથી ધડધડ વહેવા લાગ્યા આંસુ, વિડિયો વાયરલ
Watch: રાજસ્થાન રોયલ્સની હારથી ભાંગી પડ્યો વૈભવ સૂર્યવંશી, આંખમાંથી ધડધડ વહેવા લાગ્યા આંસુ, વિડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ દમ લાવશે દમ
Hun To Bolish | હું તો બોલીશ | સત્યમેવ જયતે
Hun To Bolish | હું તો બોલીશ | ક્રાઈમ કંટ્રોલ કે આઉટઓફ કંટ્રોલ ?
Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather : દેશભરમાં બદલાયું હવામાન, આગામી 24 કલાકમાં 10 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ અલર્ટ
Weather : દેશભરમાં બદલાયું હવામાન, આગામી 24 કલાકમાં 10 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ અલર્ટ
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી, હવે કેટલો લાગશે ટેક્સ?
હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી, હવે કેટલો લાગશે ટેક્સ?
IPL 2026: આજે RCB અને GT વચ્ચે ફાઇનલ, વિજેતા ટીમ પર થશે ધનવર્ષા, જાણો રનર-અપને કેટલા મળશે પૈસા
IPL 2026: આજે RCB અને GT વચ્ચે ફાઇનલ, વિજેતા ટીમ પર થશે ધનવર્ષા, જાણો રનર-અપને કેટલા મળશે પૈસા
IPL 2026 ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ, 3 નંબર પર વિરાટ કોહલી, ગિલને ન મળ્યું સ્થાન, પૂર્વ ખેલાડીએ પસંદ કરી ટીમ
IPL 2026 ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ, 3 નંબર પર વિરાટ કોહલી, ગિલને ન મળ્યું સ્થાન, પૂર્વ ખેલાડીએ પસંદ કરી ટીમ
WhatsApp નો નવો ધમાકો! હવે ફક્ત સેકન્ડોમાં કરો Log Out, ચેટ્સ પણ નહીં થાય ગાયબ
WhatsApp નો નવો ધમાકો! હવે ફક્ત સેકન્ડોમાં કરો Log Out, ચેટ્સ પણ નહીં થાય ગાયબ
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
ક્યારે 'ડેડ' માની લેવામાં આવશે તમારુ ક્રેડિટ કાર્ડ? નવા નિયમો જાણીલો નહીં તો લાગશે ઝટકો
ક્યારે 'ડેડ' માની લેવામાં આવશે તમારુ ક્રેડિટ કાર્ડ? નવા નિયમો જાણીલો નહીં તો લાગશે ઝટકો
Embed widget