શોધખોળ કરો

IND-W vs AUS-W: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમિફાઈનલ વરસાદના કારણે રદ્દ થાય તો કોને થશે ફાયદો?

Womens world cup semi final: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. DY પાટિલ સ્ટેડિયમ ખાતે આ હાઇ-વોલ્ટેજ સેમિફાઇનલ મેચમાં પણ વરસાદ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે

IND vs AUS Womens world cup semi final: ICC મહિલા વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ વરસાદને કારણે રદ થઈ શકે છે. નવી મુંબઈમાં ગુરુવારે રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. DY પાટિલ સ્ટેડિયમ ખાતે આ હાઇ-વોલ્ટેજ સેમિફાઇનલ મેચમાં પણ વરસાદ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે.ગુરુવારે સવારે વરસાદની અપેક્ષા છે, ત્યારબાદ દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. પરંતુ જેમ આપણે છેલ્લા અઠવાડિયામાં જોયું છે, વરસાદ વારંવાર રમતમાં વિક્ષેપ પાડી રહ્યો છે. જો ગુરુવારે વરસાદના કારણે મેચ રદ થાય તો શું? શું ભારત ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે? ના, એવું નથી. ICC એ વર્લ્ડ કપના નોકઆઉટ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે.

જો મેચ 30મી તારીખે પૂર્ણ થાય તો તે 31મી તારીખે રમાશે.

જો મેચ 30મી તારીખે રમાઈ ન શકે તો તે 31મી ઓક્ટોબરે રમાશે. અને જો તે દિવસે વરસાદને કારણે રમત રદ થાય છે, તો ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં પોઈન્ટ ટેબલમાં તેમના સ્થાનના આધારે ફાઇનલ માટે ક્વોલિફાય થશે. હરમનપ્રીત કૌરની ભારતીય ટીમ આશા રાખશે કે મેચ દરમિયાન વરસાદ ન આવે. ભારત ઘરઆંગણાની સ્થિતિમાં સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખશે.

ડીવાય પાટિલ સ્ટેડિયમમાં પરંપરાગત રીતે બેટ્સમેનને અનુકૂળ પિચ રહી છે. બોલ શરૂઆતમાં ફ્લડલાઇટ હેઠળ સ્વિંગ થાય છે, પરંતુ ચમક ઘટતાં આ ઓછી અસર કરે છે. નવી મુંબઈમાં દિવસભર વાદળો છવાયેલા રહેવાની અપેક્ષા છે, જે પ્રથમ 10 ઓવરમાં ઝડપી બોલરોની તરફેણમાં મુખ્ય ભૂમિકા ભજવશે.

સાઉથ આફ્રિકા ફાઈનલમાં પહોંચ્યું 

ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વન-ડે  વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. ACA સ્ટેડિયમ ખાતે 2025 મહિલા વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને 125 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 319 રન બનાવ્યા હતા જેમાં કેપ્ટન લૌરા વોલ્વાર્ડ (169) એ ટીમ માટે સૌથી વધુ રન કર્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લેન્ડ 194 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. મેરિઝાન કાપે ઘાતક બોલિંગ કરી હતી. તેણે 7 ઓવરના સ્પેલમાં માત્ર 20 રન આપીને 5 વિકેટ લીધી હતી.  વોલ્વાર્ડને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
Advertisement

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget