શોધખોળ કરો

World Cup 2023 : તો શું વર્લ્ડકપ રમવા ભારત નહીં આવે પાકિસ્તાનની ટીમ?

સમિતિ ભારત-પાકિસ્તાન સંબંધોના તમામ પાસાઓ, રમતગમત અને રાજકારણને અલગ રાખવાની સરકારની નીતિ-ખેલાડીઓ, અધિકારીઓ, પ્રશંસકો અને મીડિયા માટે ભારતની સ્થિતિ પર PM શરીફને તેની ભલામણો સબમિટ કરતા પહેલા ચર્ચા કરશે.

ICC ODI World Cup 2023, Pakistan: ભારતમાં રમાનારા વન ડે વર્લ્ડકપમાં પાકિસ્તાન રમવા આવશે કે કેમ તેને લઈને હજી પણ અવઢવની સ્થિતિ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમને ભારત મોકલવી કે કેમ તેનો નિર્ણય સરકાર પર છોડી દીધો હતો. હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનારી 2023 ODI વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમની ભાગીદારી અંગે નિર્ણય લેવા માટે વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોના નેતૃત્વમાં એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી છે.

આ સમિતિ ભારત-પાકિસ્તાન સંબંધોના તમામ પાસાઓ, રમતગમત અને રાજકારણને અલગ રાખવાની સરકારની નીતિ અને ખેલાડીઓ, અધિકારીઓ, પ્રશંસકો અને મીડિયા માટે ભારતની સ્થિતિ પર પીએમ શરીફને તેની ભલામણો સબમિટ કરતા પહેલા ચર્ચા કરશે. જાહેર છે કે, વડાપ્રધાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના સંરક્ષક પણ છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને બોર્ડ ઓફ ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI)એ પહેલાથી જ વર્લ્ડકપના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે.બંને બોર્ડ અપેક્ષા રાખી રહ્યા છે કે, પાકિસ્તાન 05 ઓક્ટોબરથી શરૂ થનારી ક્રિકેટની મેગા ઈવેન્ટ માટે ભારતનો પ્રવાસ કરશે.

જો કે, પીસીબી દ્વારા તેને કહેવામાં આવ્યું છે કે, પ્રીમિયર સ્પર્ધામાં તેની રાષ્ટ્રીય ટીમની ભાગીદારી બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને કારણે સરકારની મંજૂરી પર નિર્ભર રહેશે.

સમિતિના અન્ય સભ્યોમાં ખેલ મંત્રી અહેસાન મઝારી, મરિયમ ઔરંગઝેબ, અસદ મહમૂદ, અમીન-ઉલ-હક, કમર ઝમાન કૈરા અને ભૂતપૂર્વ રાજદ્વારી તારિક ફાતમીનો સમાવેશ થાય છે. સંબંધિત મંત્રીઓએ પહેલાથી જ PCBને સંકેત આપ્યો છે કે, પાકિસ્તાન જ્યાં મેચ રમવાનું છે તે મેચ સ્થળોનું નિરીક્ષણ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા પ્રતિનિધિમંડળ ભારત મોકલવામાં આવશે.

ક્રિકેટ બોર્ડના કાર્યવાહક પ્રમુખ ઝકા અશરફ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર સલમાન તાસીર આઈસીસીની બેઠકમાં ભાગ લેવા માટે ડરબન જશે. આ બેઠકોમાં અશરફ વારંવાર સુરક્ષા કારણોને ટાંકીને ભારત દ્વારા તેમની ટીમ મોકલવાનો ઇનકાર કરવાનો મુદ્દો ઉઠાવી શકે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની બહુપ્રતીક્ષિત મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાશે. બીજી તરફ, પાકિસ્તાન હૈદરાબાદમાં તેની બંને પ્રેક્ટિસ મેચ રમશે અને પછીએ જ સ્થળે નેધરલેન્ડ અને શ્રીલંકા સામે વર્લ્ડકપ મેચ રમશે. પાકિસ્તાનની ટીમ ચેન્નઈ, બેંગલુરુ અને કોલકાતામાં પણ તેની મેચ રમવાની છે.

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.