શોધખોળ કરો

World Cup 2023 Ticket: તમે ક્યાં અને કેવી રીતે વર્લ્ડ કપની ટિકિટ બુક કરી શકશો, કેટલી હશે કિંમત, જાણો વિગતે

World Cup 2023: વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અને ફાઇનલ મેચ પણ આ સ્થળે જ યોજાશે.

ICC World Cup 2023 Tickets: વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ICC દ્વારા 27 જૂને વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં 10 ટીમો સાથે કુલ 48 મેચો રમાશે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને પ્રથમ મેચ છેલ્લી વખત ફાઇનલિસ્ટ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. અને ફાઈનલ મેચ 19 નવેમ્બરે યોજાશે. હજુ સુધી મેચોની ટિકિટ અંગે કંઈ સ્પષ્ટ થયું નથી.

અમે તમને જણાવીશું કે વર્લ્ડ કપની ટિકિટ કેવી રીતે બુક કરવી. જો કે હજુ સુધી ટુર્નામેન્ટની ટિકિટ જારી કરવામાં આવી નથી. 'ઈકોનોમિક ટાઈમ્સ'ના અહેવાલ મુજબ, વર્લ્ડ કપની ટિકિટ ટૂંક સમયમાં આવી જશે. મોટાભાગની ટિકિટ ઓનલાઈન જ આવશે. ટિકિટ ICCની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. આ સિવાય બુકમીશો, પેટીએમ અને પેટીએમ ઇનસાઇડર્સ પર પણ ટિકિટ ઉપલબ્ધ થશે.

રિપોર્ટ અનુસાર, ટિકિટની કિંમત પ્રતિ ટિકિટ 500 થી 10,000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. ટિકિટની કિંમત સ્થળ પ્રમાણે નક્કી કરી શકાય છે. વર્લ્ડ કપની તમામ મેચો કુલ 10 સ્થળોએ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 15 ઓક્ટોબરે રમાનારી ભારત-પાક મેચને લઈને ચાહકો વધુ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આ મેચની ટિકિટો કયા ભાવે આવશે તે જોવું રસપ્રદ રહેશે. નોંધનીય છે કે, ટિકિટને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ 8 ઓક્ટોબરે રમશે

ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ પછી 11મીએ ટીમ ઈન્ડિયાનો દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે મુકાબલો થશે. ત્યારબાદ 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકની શાનદાર મેચ જોવા મળશે.

ચાહકો વર્લ્ડકપ માટે ઉત્સાહિત
 
લાંબા સમય બાદ ભારતમાં ICCની કોઈ ઈવેન્ટનું આયોજન થઈ રહ્યું છે. આ સ્થિતિમાં ચાહકો આ મેચો માટે ખૂબ જ ઉત્સાહિત છે. ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે રમાનારી મેચની અસર હવેથી જ જોવા મળી રહી છે. અમદાવાદમાં 15 ઓક્ટોબરના દિવસ માટે હોટલોમાં રૂમનું ભાડું આકાશે આંબ્યુ છે.

આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ છે

ભારત - ઓસ્ટ્રેલિયા, 8 ઓક્ટોબર, ચેન્નાઈ.

ભારત - અફઘાનિસ્તાન, 11 ઓક્ટોબર, દિલ્હી.

ભારત - પાકિસ્તાન, 15 ઓક્ટોબર, અમદાવાદ.

ભારત - બાંગ્લાદેશ, 19 ઓક્ટોબર, પુણે.

ભારત - ન્યુઝીલેન્ડ, 22 ઓક્ટોબર, ધર્મશાલા.

ભારત - ઈંગ્લેન્ડ, 29 ઓક્ટોબર, લખનૌ.

ભારત - શ્રીલંકા, 2 નવેમ્બર, મુંબઈ.

ભારત - દક્ષિણ આફ્રિકા, 5 નવેમ્બર, કોલકાતા.

ભારત - નેધરલેન્ડ, 11 નવેમ્બર, બેંગલુરુ.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget