શોધખોળ કરો

પોતાના સન્યાસ પાછળ કયા ક્રિકેટરે બીસીસીઆઇને ગણાવ્યુ જવાબદાર, જાણો વિગતે

યુવરાજે વર્ષ 2019માં પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. યુવરાજના પોતાની કેરિયરનો અંત કરવા માટે વિદાય મેચ પણ રમવા નહતી મળી

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય દિગ્ગજ અને સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે બીસીસીઆઇ પર મોટો આરોપ લગાવ્યો છે. યુવરાજે પોતાની કેરિયરના અંત પાછળ બીસીસીઆઇને જવાબદાર ગણાવ્યુ છે, તેને કહ્યું કે બીસીસીઆઇએ મારી કેરિયરના અંત સમયે યોગ્ય રીતે વ્યવહાર ન હતો કર્યો. ઉલ્લેખનીય છે કે, યુવરાજ સિંહ ટીમ ઇન્ડિયાનો એવો એકમાત્ર ઓલરાઉન્ડર છે, જેને ભારતે જીતેલા બન્ને વર્લ્ડકપમાં બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગથી કમાલની ભૂમિકા નિભાવી હતી. યુવરાજ સિંહે વર્ષ 2007 અને 2011ના વર્લ્ડકપમાં એક ઓલરાઉન્ડર તરીકેની મહત્વની ભૂમિકા નિભાવી હતી. યુવરાજે કહ્યું કે, મારી ક્રિકેટર કેરિયરના અંતમાં મારી સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો. તે ખુબ દુઃખદ હતો. હું જોઉ છું કે તે મહાન ખેલાડીઓ હરભજન સિંહ, વિરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, ઝહીર ખાન સાથે પણ યોગ્ય વ્યવહાર નથી થયો. યુવરાજે આ બધુ બોર્ડના વલણને જવાબદાર ગણાવ્યુ છે. તેને કહ્યું જે દેશ માટે રમ્યો હોય, ખરાબ સ્થિતિમાં રમ્યો હોય અને સારી રીતે રમ્યો હોત તે સન્માનને યોગ્ય છે. પોતાના સન્યાસ પાછળ કયા ક્રિકેટરે બીસીસીઆઇને ગણાવ્યુ જવાબદાર, જાણો વિગતે યુવરાજે કહ્યું કે ગૌતમ ગંભીર જેને આપણા બે વર્લ્ડકપ જીત્યા, સહેવાગ જે ટેસ્ટમાં સુનિલ ગાવસ્કર બાદ સૌથી મોટો મેચ વિનર ખેલાડી રહ્યો છે, વીવીએસ લક્ષ્મણ, ઝહીર ખાન વગેરે ખેલાડીઓને સન્માન મળવુ જોઇએ. યુવરાજે વર્ષ 2019માં પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. યુવરાજના પોતાની કેરિયરનો અંત કરવા માટે વિદાય મેચ પણ રમવા નહતી મળી. પોતાના સન્યાસ પાછળ કયા ક્રિકેટરે બીસીસીઆઇને ગણાવ્યુ જવાબદાર, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget