શોધખોળ કરો

પોતાના સન્યાસ પાછળ કયા ક્રિકેટરે બીસીસીઆઇને ગણાવ્યુ જવાબદાર, જાણો વિગતે

યુવરાજે વર્ષ 2019માં પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. યુવરાજના પોતાની કેરિયરનો અંત કરવા માટે વિદાય મેચ પણ રમવા નહતી મળી

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય દિગ્ગજ અને સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે બીસીસીઆઇ પર મોટો આરોપ લગાવ્યો છે. યુવરાજે પોતાની કેરિયરના અંત પાછળ બીસીસીઆઇને જવાબદાર ગણાવ્યુ છે, તેને કહ્યું કે બીસીસીઆઇએ મારી કેરિયરના અંત સમયે યોગ્ય રીતે વ્યવહાર ન હતો કર્યો. ઉલ્લેખનીય છે કે, યુવરાજ સિંહ ટીમ ઇન્ડિયાનો એવો એકમાત્ર ઓલરાઉન્ડર છે, જેને ભારતે જીતેલા બન્ને વર્લ્ડકપમાં બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગથી કમાલની ભૂમિકા નિભાવી હતી. યુવરાજ સિંહે વર્ષ 2007 અને 2011ના વર્લ્ડકપમાં એક ઓલરાઉન્ડર તરીકેની મહત્વની ભૂમિકા નિભાવી હતી. યુવરાજે કહ્યું કે, મારી ક્રિકેટર કેરિયરના અંતમાં મારી સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો. તે ખુબ દુઃખદ હતો. હું જોઉ છું કે તે મહાન ખેલાડીઓ હરભજન સિંહ, વિરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, ઝહીર ખાન સાથે પણ યોગ્ય વ્યવહાર નથી થયો. યુવરાજે આ બધુ બોર્ડના વલણને જવાબદાર ગણાવ્યુ છે. તેને કહ્યું જે દેશ માટે રમ્યો હોય, ખરાબ સ્થિતિમાં રમ્યો હોય અને સારી રીતે રમ્યો હોત તે સન્માનને યોગ્ય છે. પોતાના સન્યાસ પાછળ કયા ક્રિકેટરે બીસીસીઆઇને ગણાવ્યુ જવાબદાર, જાણો વિગતે
યુવરાજે કહ્યું કે ગૌતમ ગંભીર જેને આપણા બે વર્લ્ડકપ જીત્યા, સહેવાગ જે ટેસ્ટમાં સુનિલ ગાવસ્કર બાદ સૌથી મોટો મેચ વિનર ખેલાડી રહ્યો છે, વીવીએસ લક્ષ્મણ, ઝહીર ખાન વગેરે ખેલાડીઓને સન્માન મળવુ જોઇએ. યુવરાજે વર્ષ 2019માં પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. યુવરાજના પોતાની કેરિયરનો અંત કરવા માટે વિદાય મેચ પણ રમવા નહતી મળી. પોતાના સન્યાસ પાછળ કયા ક્રિકેટરે બીસીસીઆઇને ગણાવ્યુ જવાબદાર, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાનો આઈપીએલ પછીનો ધમાકેદાર કાર્યક્રમ 30 દિવસમાં 10 ટી20 મેચ રમશે, 3 દેશોનો પ્રવાસ કરશે
ટીમ ઈન્ડિયાનો આઈપીએલ પછીનો ધમાકેદાર કાર્યક્રમ 30 દિવસમાં 10 ટી20 મેચ રમશે, 3 દેશોનો પ્રવાસ કરશે
શું 'કિંગ' અને 'હિટમેન' ફરી સફેદ જર્સીમાં દેખાશે? ટેસ્ટ નિવૃત્તિ પાછી ખેંચવાના દાવાઓનું જાણો શું છે રહસ્ય
શું 'કિંગ' અને 'હિટમેન' ફરી સફેદ જર્સીમાં દેખાશે? ટેસ્ટ નિવૃત્તિ પાછી ખેંચવાના દાવાઓનું જાણો શું છે રહસ્ય
ટીમ ઈન્ડિયા જૂલાઈમાં વધુ એક સીરીઝ રમશે, BCCI એ ત્રણેય મેચની તારીખ અને સ્થળ કર્યું જાહેર
ટીમ ઈન્ડિયા જૂલાઈમાં વધુ એક સીરીઝ રમશે, BCCI એ ત્રણેય મેચની તારીખ અને સ્થળ કર્યું જાહેર
CSK vs RR: ચેન્નાઈની મુશ્કેલી વધારી શકે છે રાજસ્થાનના આ 5 ખેલાડીઓ; લીસ્ટમાં વૈભવ સૂર્યવંશી પણ સામેલ
CSK vs RR: ચેન્નાઈની મુશ્કેલી વધારી શકે છે રાજસ્થાનના આ 5 ખેલાડીઓ; લીસ્ટમાં વૈભવ સૂર્યવંશી પણ સામેલ

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
અલ્પેશ કથીરિયાની પત્નીની રાજનીતિમાં એન્ટ્રી! વોર્ડ નંબર 3 માટે ભાજપ પાસે માંગી ટિકિટ
અલ્પેશ કથીરિયાની પત્નીની રાજનીતિમાં એન્ટ્રી! વોર્ડ નંબર 3 માટે ભાજપ પાસે માંગી ટિકિટ
જમીન-મિલકત ખરીદનારાઓ માટે ખુશખબર: રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય, હવે 30 દિવસની નોટિસમાંથી મળશે મુક્તિ!
જમીન-મિલકત ખરીદનારાઓ માટે ખુશખબર: રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય, હવે 30 દિવસની નોટિસમાંથી મળશે મુક્તિ!
ઈરાન યુદ્ધ વચ્ચે બ્રિટને ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો! વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું- 'આ અમારી લડાઈ નથી'
ઈરાન યુદ્ધ વચ્ચે બ્રિટને ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો! વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું- 'આ અમારી લડાઈ નથી'
ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!
ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!
દ્વારકામાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને 50 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત!
દ્વારકામાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને 50 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત!
Embed widget