શોધખોળ કરો

ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટરે ક્રિકેટને બદલે ચેસ રમીને કોરોના સામે લડવા ભેગા કર્યા 8.8 લાખ રૂપિયા

ચહલે પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ અને અન્ય ચેસ ખેલાડી સાથે મળીને ઓનલાઇન ચેસ ચેટિટી સ્પર્ધા મારફતે આ રૂપિયા એકઠા કર્યા છે

નવી દિલ્હીઃ કોરોના સામેની લડાઇ લડવા માટે સેલેબ્સ પોતાનાથી બનતુ તમામ કરી રહ્યાં છે, ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે ક્રિકેટને બદલે ચેસ રમીને 8.8 લાખ રૂપિયાનું ફંડ એકઠુ કર્યુ છે. ચહલે પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ અને અન્ય ચેસ ખેલાડી સાથે મળીને ઓનલાઇન ચેસ ચેટિટી સ્પર્ધા મારફતે આ રૂપિયા એકઠા કર્યા છે, આ ફંડ સફાઇકર્મીઓ માટે છે. રવિવારે ચેસ ફૉર ચેરિટીનું આયોજન શનિવારે ચેસ ડૉય કૉમ પર કરવામાં આવ્યુ હતુ, જેમાં ભારતના નંબર વન ખેલાડી વિશ્વનાથન આનંદ, બીજા નંબરના ખેલાડી વિદિત ગુજરાતી, ગ્રાન્ડ માસ્ટર નિહાલ સરીન, મહિલા ગ્રાન્ડમાસ્ટર તાનિયા સચદેવ અને ક્રોએશિયાના એન્ટોનિયા રાડિચની ટીમ કૉમેડિયનની ટીમ વિરુદ્ધ ઉતરી હતી, જેમાં વિશ્વ કલ્યાણ રથ, સમય રૈના, અભિષેક ઉપામન્યુ અને આકાશ મેહતા સામેલ હતા. ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટરે ક્રિકેટને બદલે ચેસ રમીને કોરોના સામે લડવા ભેગા કર્યા 8.8 લાખ રૂપિયા પૂર્વ રાષ્ટ્રીય અંડર-12 ચેમ્પિયન ચહલે પણ રૂપિયા એકઠા કરવા માટે આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. તેને પાંચ એપ્રિલે પણ ઓનલાઇન બ્લિટ્સ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. આનંદ 11 એપ્રિલે પણ એક ઓનલાઇન ટૂર્નામેન્ટ દ્વારા વડાપ્રધાન કેયર્સ કોષ માટે 4.5 લાખ રૂપિયા એકઠા કર્યા હતા. ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટરે ક્રિકેટને બદલે ચેસ રમીને કોરોના સામે લડવા ભેગા કર્યા 8.8 લાખ રૂપિયા ચેસ ડૉટ કૉમ ઇન્ડિયાના નિર્દેશક અને આંતરરાષ્ટ્રીય માસ્ટર રાકેશ કુલકર્ણીએ કહ્યું કે આ ટૂર્નામેન્ટ દ્વારા 8.86 લાખ રૂપિયાની રકમ એકઠી કરવામાં આવી છે. જેમાં આનંદ અને ગુજરાતી સહિત કેટલાય ખેલાડીઓએ ભાગ લીધો હતો. શતરંજ ખેલાડીઓનો આ સારો પ્રયાસ હતો. એક વીડિયો સંદેશમાં આનંદે કહ્યું કે, કોરોના વાયરસ વિરુદ્ધની લડાઇમાં ધન એકઠુ કરવામાં શતરંજ સમુદાય મોટી ભૂમિકા નિભાવી શકે છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટરે ક્રિકેટને બદલે ચેસ રમીને કોરોના સામે લડવા ભેગા કર્યા 8.8 લાખ રૂપિયા
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget