શોધખોળ કરો
ભારત-પાક ક્રિકેટ પર ગંભીરનો મોટો પ્રહાર, પહેલા સંબંધ સુધારો બાદમાં ક્રિકેટ રમો
1/7

તેમણે કહ્યું, સરકાર જો આઈસીસી ઇવેન્ટમાં ભારતને પાકિસ્તાન વિરુદ્ધ રમવાની અનુમતિ આપે છે તો સીરીઝ માટે પણ આપવી જોઈએ. સીરીઝ નથી રમાઈ રહી તો પાકિસ્તાન પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવો જોઈએ. બન્ને દેશો વચ્ચે ક્રિકેટ પર જવાબ હા કાં તો બધી રીતે ના હોવો જોઈએ.
2/7

નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાન જવા પર ગંભીરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તેમણે પાકિસ્તાન નહતું જોવું જોઈતું. ગંભીરે સિદ્ધુ પર નિશાન સાધતા કહ્યું કે તેમણે પાકિસ્તાનના આર્મી ચીફને ગળે મળતા પહેલા શહીદ જવાનો અને તેના પરિવાર વિશે વિચારવું જોઈતું હતું.
Published at : 15 Sep 2018 07:21 PM (IST)
View More





















