શોધખોળ કરો

ભારત-પાક ક્રિકેટ પર ગંભીરનો મોટો પ્રહાર, પહેલા સંબંધ સુધારો બાદમાં ક્રિકેટ રમો

1/7
 તેમણે કહ્યું, સરકાર જો આઈસીસી ઇવેન્ટમાં ભારતને પાકિસ્તાન વિરુદ્ધ રમવાની અનુમતિ આપે છે તો સીરીઝ માટે પણ આપવી જોઈએ. સીરીઝ નથી રમાઈ રહી તો પાકિસ્તાન પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવો જોઈએ. બન્ને દેશો વચ્ચે ક્રિકેટ પર જવાબ હા કાં તો બધી રીતે ના હોવો જોઈએ.
તેમણે કહ્યું, સરકાર જો આઈસીસી ઇવેન્ટમાં ભારતને પાકિસ્તાન વિરુદ્ધ રમવાની અનુમતિ આપે છે તો સીરીઝ માટે પણ આપવી જોઈએ. સીરીઝ નથી રમાઈ રહી તો પાકિસ્તાન પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવો જોઈએ. બન્ને દેશો વચ્ચે ક્રિકેટ પર જવાબ હા કાં તો બધી રીતે ના હોવો જોઈએ.
2/7
 નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાન જવા પર ગંભીરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તેમણે પાકિસ્તાન નહતું જોવું જોઈતું. ગંભીરે સિદ્ધુ પર નિશાન સાધતા કહ્યું કે તેમણે પાકિસ્તાનના આર્મી ચીફને ગળે મળતા પહેલા શહીદ જવાનો અને તેના પરિવાર વિશે વિચારવું જોઈતું હતું.
નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાન જવા પર ગંભીરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તેમણે પાકિસ્તાન નહતું જોવું જોઈતું. ગંભીરે સિદ્ધુ પર નિશાન સાધતા કહ્યું કે તેમણે પાકિસ્તાનના આર્મી ચીફને ગળે મળતા પહેલા શહીદ જવાનો અને તેના પરિવાર વિશે વિચારવું જોઈતું હતું.
3/7
 ગંભીરે કહ્યું કે, પાકિસ્તાન સાથેના વણસેલા સંબંધો વચ્ચે બન્ને દેશ વચ્ચે કાં તો કોઈ જ મેચ ના રમાવી જોઈએ અને જો રમાઈ તો બાઈલેટરલ સીરીઝ પણ રમાવી જોઈએ. ગંભીરે કહ્યું કે, બન્ને દેશો વચ્ચે થનારા મુકાબલા માટે એક સિદ્ધાંત હોય. એવું નથી થઈ શકતું કે આઈસીસી કે એશિયા કપ જેવી ઇવેન્ટમાં ભારત પાકિસ્તાન વિરુદ્ધ રમે પણ બન્ને વચ્ચે કોઈ સીરીઝ નહીં રમવી જોઈએ.
ગંભીરે કહ્યું કે, પાકિસ્તાન સાથેના વણસેલા સંબંધો વચ્ચે બન્ને દેશ વચ્ચે કાં તો કોઈ જ મેચ ના રમાવી જોઈએ અને જો રમાઈ તો બાઈલેટરલ સીરીઝ પણ રમાવી જોઈએ. ગંભીરે કહ્યું કે, બન્ને દેશો વચ્ચે થનારા મુકાબલા માટે એક સિદ્ધાંત હોય. એવું નથી થઈ શકતું કે આઈસીસી કે એશિયા કપ જેવી ઇવેન્ટમાં ભારત પાકિસ્તાન વિરુદ્ધ રમે પણ બન્ને વચ્ચે કોઈ સીરીઝ નહીં રમવી જોઈએ.
4/7
5/7
 ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે પણ ગંભીરની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે સંબંધ સારા થાય ત્યાર બાદજ દેશો વચ્ચે ક્રિકેટ મેચ રમવી જોઈએ. જો કે તેમણે આશા વ્યક્ત કરી છે કે ઇમરાન ખાનની નવી સરકાર ભારત સાથે સંબંધ સુધારવા માટે પ્રયાસ કરશે જેથી ફરી બન્ને દેશો ક્રિકેટ શરૂ થઈ શકે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે પણ ગંભીરની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે સંબંધ સારા થાય ત્યાર બાદજ દેશો વચ્ચે ક્રિકેટ મેચ રમવી જોઈએ. જો કે તેમણે આશા વ્યક્ત કરી છે કે ઇમરાન ખાનની નવી સરકાર ભારત સાથે સંબંધ સુધારવા માટે પ્રયાસ કરશે જેથી ફરી બન્ને દેશો ક્રિકેટ શરૂ થઈ શકે.
6/7
  નવી દિલ્હી: એક વર્ષ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં 19 સપ્ટેમ્બરે મુકાબલો થવા જઈ રહ્યો છે. ત્યારે આ હાઈ વોલ્ટેજ મુકાબલા પહેલા  ભારતના સ્ટાર બેટ્સમેન ગૌતમ ગંભીરે ક્રિકેટ નીતિ પર મોટો પ્રહાર કર્યો છે.
નવી દિલ્હી: એક વર્ષ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં 19 સપ્ટેમ્બરે મુકાબલો થવા જઈ રહ્યો છે. ત્યારે આ હાઈ વોલ્ટેજ મુકાબલા પહેલા ભારતના સ્ટાર બેટ્સમેન ગૌતમ ગંભીરે ક્રિકેટ નીતિ પર મોટો પ્રહાર કર્યો છે.
7/7
 પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર રેકોર્ડ નોંધાવનારા ગૌતમ ગંભીરે કહ્યું કે, તેમના માટે પહેલા સૈનિક આવે છે બાદમાં ક્રિકેટ. ગંભીરે કહ્યું કે, આપણા માટે જવાનો સૌથી વધુ મહત્વપૂર્ણ છે. સરકાર પહેલા સરહદ સુરક્ષિત કરે ત્યારબાદ ક્રિકેટ રમાડવી જોઈએ. તેમણે કહ્યું એક બાજુ સરહદ પર સૈનિકો શહીદ થઈ રહ્યા છે. એવામાં આપણે પાકિસ્તાન સાથે કોઈ પણ જગ્યાએ ક્રિકેટ નહીં રમવી જોઈએ.
પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર રેકોર્ડ નોંધાવનારા ગૌતમ ગંભીરે કહ્યું કે, તેમના માટે પહેલા સૈનિક આવે છે બાદમાં ક્રિકેટ. ગંભીરે કહ્યું કે, આપણા માટે જવાનો સૌથી વધુ મહત્વપૂર્ણ છે. સરકાર પહેલા સરહદ સુરક્ષિત કરે ત્યારબાદ ક્રિકેટ રમાડવી જોઈએ. તેમણે કહ્યું એક બાજુ સરહદ પર સૈનિકો શહીદ થઈ રહ્યા છે. એવામાં આપણે પાકિસ્તાન સાથે કોઈ પણ જગ્યાએ ક્રિકેટ નહીં રમવી જોઈએ.
View More
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
Advertisement

વિડિઓઝ

Asmita Sanman Puraskar : અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: કોનું કોનું કરાયું સન્માન?
Hun To Bolish : હું તો બોલીશ : આખરે નિર્ણય કરવો પડ્યો રદ
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન પહોંચી એસટી અમારી
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીમાં તોડબાજ?
Valsad Rape Case: વલસાડમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પર લાંછન લગાવતો કિસ્સો!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વાવાઝોડા જેવો વરસાદ પડશે
3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વાવાઝોડા જેવો વરસાદ પડશે
ભાજપ શાસિત આ રાજ્યમાં માત્ર ₹1માં 25 એકર જમીન મળી રહી છે, જાણો કોણ અરજી કરી શકે છે?
ભાજપ શાસિત આ રાજ્યમાં માત્ર ₹1માં 25 એકર જમીન મળી રહી છે, જાણો કોણ અરજી કરી શકે છે?
ગાંધીનગરમાં સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ સ્કેમ: મહિલા ડોક્ટર પાસેથી 3 મહિનામાં ₹19.24 કરોડની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ખુલ્યું!
ગાંધીનગરમાં સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ સ્કેમ: મહિલા ડોક્ટર પાસેથી 3 મહિનામાં ₹19.24 કરોડની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ખુલ્યું!
ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર; હવે નવરાત્રી પછી યોજાશે, જાણો નવી તારીખ
ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર; હવે નવરાત્રી પછી યોજાશે, જાણો નવી તારીખ
Embed widget