શોધખોળ કરો
રાજનીતિમાં આવવા પર ગૌતમ ગંભીરે આપ્યો આ જવાબ
1/3

પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાન જવા અંગે ગંભીરે કહ્યું કે, મને લાગે છે કે, તેમણે પાકિસ્તાન નહોતું જવું જોઈતું. કોઈએ દેશના લોકોની લાગણીઓ સાથે ન રમવું જોઈએ.
2/3

ગંભીરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હાલમાં ભવિષ્ય વિશે કંઈ વિચાર્યું નથી પણ જો કોઈ એવી તક મળી તો રાજણકારણમાં આવીશ પણ હું રબર સ્ટેમ્બ નહીં બનું.
Published at : 06 Dec 2018 08:07 AM (IST)
View More





















