શોધખોળ કરો
પડતો મૂકાતા દુઃખી થયો’તો આ ક્રિકેટર, કર્યો ચોંકાવનારો ખુલાસો!
1/4

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે IPLમાં ચેન્નાઈ સુપરકિંગ્સે કમબેક કર્યું છે અને તેણે રૈનાને રિટેઈન કર્યો છે.
2/4

રૈનાએ કહ્યું કે, ‘મારી અંદર હજુ ઘણું ક્રિકેટ બાકી છે અને મને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ ટી20માં સારા પ્રદર્શનનો વિશ્વાસ છે.’ 31 વર્ષીય રૈનાએ ભારત માટે અત્યાર સુધી 223 વન-ડે અને 65 ટી20 મેચો રમી છે.
Published at : 16 Feb 2018 07:48 AM (IST)
View More























