શોધખોળ કરો

કોહલીએ કેરળ પૂર પીડિતોને સમર્પિત કરી ત્રીજી ટેસ્ટની જીત, ખેલાડીઓએ મેચની આખી ફીસ કરી દાન

1/4
  પ્રથમ ઈનિંગમાં 97 અને બીજી ઈનિંગમાં 103 રન સાથે મેન ઓફ ધ મેચ વિનર કોહલીએ પોતાની ઈનિંગ પત્ની અનુષ્કાને સમર્પિત કરી. તેમણે કહ્યું કે, હું મારી ઇનિંગ્સ મારી પત્નીને સમર્પિત કરું છું. જેણે મને ખૂબજ પ્રેરિત કર્યો છે, બેહતર પ્રદર્શન માટે સતત પ્રેરિત કરતી રહી છે. તે મને સકારાત્મક રાખે છે.
પ્રથમ ઈનિંગમાં 97 અને બીજી ઈનિંગમાં 103 રન સાથે મેન ઓફ ધ મેચ વિનર કોહલીએ પોતાની ઈનિંગ પત્ની અનુષ્કાને સમર્પિત કરી. તેમણે કહ્યું કે, હું મારી ઇનિંગ્સ મારી પત્નીને સમર્પિત કરું છું. જેણે મને ખૂબજ પ્રેરિત કર્યો છે, બેહતર પ્રદર્શન માટે સતત પ્રેરિત કરતી રહી છે. તે મને સકારાત્મક રાખે છે.
2/4
 કોહલીએ આ જીતનો શ્રેય ટીમના ઑલરાઉન્ડ રમતને આપ્યો છે. તેણે કહ્યું કે, અમારા માટે આ એક શાનદાર ટેસ્ટ મેચ હતી. અમે રમતના ત્રણેય ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ મુકાબલામાં ટીમે માત્ર લૉર્ડ્સ ટેસ્ટમાં જ ખરાબ પ્રદર્શન કર્યું હતું અમે અમારી ભૂલમાંથી શીખ લઈને તૈયારી કરી. કોહલીએ બેટ્સમેન અને બોલરોની પણ ખૂબજ પ્રશંસા કરી.
કોહલીએ આ જીતનો શ્રેય ટીમના ઑલરાઉન્ડ રમતને આપ્યો છે. તેણે કહ્યું કે, અમારા માટે આ એક શાનદાર ટેસ્ટ મેચ હતી. અમે રમતના ત્રણેય ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ મુકાબલામાં ટીમે માત્ર લૉર્ડ્સ ટેસ્ટમાં જ ખરાબ પ્રદર્શન કર્યું હતું અમે અમારી ભૂલમાંથી શીખ લઈને તૈયારી કરી. કોહલીએ બેટ્સમેન અને બોલરોની પણ ખૂબજ પ્રશંસા કરી.
3/4
 ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 203 રનના વિશાળ અંતરથી હરાવી દીધું છે. આ પહેલા ભારતને બે ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી ટેસ્ટમાં મળેલી શાનદાર જીત કેપ્ટન વિરાટ કોહલીએ કેરળમાં આવેલી ભીષણ પૂર પીડિત લોકોને સમર્પિત કરી છે. જ્યારે ભારતીય ખેલાડીઓએ પણ મેચથી મળતી આખી ફીસ કેરળ પૂર પીડિતોને દાન કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમ તરફથી કુલ 1 કરોડ 26 લાખ રૂપિયા પૂર પીડિતોને દાન કરવામાં આવ્યા છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 203 રનના વિશાળ અંતરથી હરાવી દીધું છે. આ પહેલા ભારતને બે ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી ટેસ્ટમાં મળેલી શાનદાર જીત કેપ્ટન વિરાટ કોહલીએ કેરળમાં આવેલી ભીષણ પૂર પીડિત લોકોને સમર્પિત કરી છે. જ્યારે ભારતીય ખેલાડીઓએ પણ મેચથી મળતી આખી ફીસ કેરળ પૂર પીડિતોને દાન કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમ તરફથી કુલ 1 કરોડ 26 લાખ રૂપિયા પૂર પીડિતોને દાન કરવામાં આવ્યા છે.
4/4
 મેચ જીત્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે, “ સૌપ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ, એક ટીમ તરીકે આ જીત અમે કેરળના પૂરગ્રસ્તોને સમર્પિત કરીએ છે. જ્યાં આ હોનારતથી લોકોને ઘણું બધુ ઝીલવું પડી રહ્યું છે. અમે જે પણ કરીએ છે તે તેઓના માટે ઓછું જ છે.”
મેચ જીત્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે, “ સૌપ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ, એક ટીમ તરીકે આ જીત અમે કેરળના પૂરગ્રસ્તોને સમર્પિત કરીએ છે. જ્યાં આ હોનારતથી લોકોને ઘણું બધુ ઝીલવું પડી રહ્યું છે. અમે જે પણ કરીએ છે તે તેઓના માટે ઓછું જ છે.”
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Embed widget