શોધખોળ કરો

IND vs ENG : ચોથી ટેસ્ટ માટેની ઇંગ્લેન્ડની ટીમ વધુ મજબૂત બની, બે ઘાતક બૉલરોની થઇ ટીમમાં વાપસી, જાણો વિગતે

બટલર પોતાની પત્નીને બીજા બાળકના જન્મને લઇને સીરીઝની આગામી બે મેચોમાં નહીં રમે. બીજીબાજુ ઇજાના કારણે બહાર થયેલા ફાસ્ટ બૉલર માર્ક વૂડની ચોથી ટેસ્ટ માટે વાપસી થઇ છે. 

IND vs ENG: ભારત વિરુદ્ધ રમાનારી ચોથી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ વધુ મજબૂત બની ગઇ છે. ઇંગ્લેન્ડે પોતાની ટીમમાં વધુ બે શાનદાર અને ધારદાર બૉલરોને ટીમમાં સામેલ કર્યા છે. જોકે સાથે સાથે વિકેટકીપર બેટ્સમેન જૉસ બટલર પર્સનલ કારણોસર ટીમમાંથી બહાર થયો છે. ખાસ વાત છે કે, બટલર પોતાની પત્નીને બીજા બાળકના જન્મને લઇને સીરીઝની આગામી બે મેચોમાં નહીં રમે. જ્યારે બીજીબાજુ ઇજાના કારણે બહાર થયેલા ફાસ્ટ બૉલર માર્ક વૂડની ચોથી ટેસ્ટ માટે વાપસી થઇ છે. 

વળી, બીજી બાજુ ક્રિસ વૉક્સ પણ ઇંગ્લેન્ડ ટીમ સાથે જોડાયો છે. ક્રિસ વૉક્સ પોતાની છેલ્લી ટેસ્ટ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં રમી હતી. સીડીઓ પરથી પડી જવાના કારણે ભારત વિરુદ્ધની ટેસ્ટ સીરીઝની પહેલી ત્રણ ટેસ્ટ મેચોમાંથી બહાર થવુ પડ્યુ હતુ. હવે તે ઓવલ ટેસ્ટમાં રમવા માટે એકદમ ફીટ છે. ઉલ્લેખનીય છે કે બટલરની જગ્યાએ ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ ટીમ તરફથી વિકેટકીપિંગની જવાબદારી જૉની બેયર્સ્ટો સંભાળશે જ્યારે સેમ બિલિંગ્સને તેના કવર તરીકે 16 ખેલાડીઓની સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યો છે. 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલ પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ રમાઇ રહી છે, જેમાં પ્રથમ ટેસ્ટ ડ્રૉ ગયા બાદ બન્ને ટીમો, એટલે કે બીજી ટેસ્ટ ભારતે જીતી તો ત્રીજી ટેસ્ટ ઇંગ્લેન્ડ જીતી છે, આ રીતે બન્ને ટીમો હાલ ટેસ્ટ સીરીઝમાં 1-1ની બરાબરી પર છે. હવે ચોથી ટેસ્ટમાં બન્ને ટીમો જીત સાથે સીરીઝ પર લીડ મેળવવા પ્રયાસ કરશે. આગામી ચોથી ટેસ્ટ મેચ ઓવલ મેદાનમાં 2 થી 6 સપ્ટેમ્બર સુધી રમાશે. 

ટીમ ઈન્ડિયામાંતી કોની થશે હકાલપટ્ટી 
ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમના થયેલા કારમા પરાજય ચોથી મેચમાં ટીમ ઈન્ડિયામાં ત્રણથી ચાર બદલાવ થઈ શકે છે. ટીમ ઈન્ડિયામાંથી અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા અને ઈશાંત શર્માની બાદબાકી થઈ શકે છે. આ ઉપરાંત બેટિંગમાં નિષ્ફળ જઈ રહેલા વિકેટ કિપર બેટ્સમેન રિષભ પંતની પણ બાદબાકી થઈ શકે છે. તેમના સ્થાને સૂર્યકુમાર યાદવ કે પૃથ્વી શૉ, રવિચંદ્રન અશ્વીન, ઉમેશ યાદવ તથા રિદ્ધિમાન સાહાને કોહલી મોકો આપી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget