શોધખોળ કરો

INDvAUS: પંતે તોડ્યો ધોનીનો આ રેકોર્ડ, જાણો વિગત

1/4
ઉપરાંત રિષભ પંતે ટેસ્ટ ઈનિંગમાં સૌથી વધારે કેચ લેવાના મામલે મહેન્દ્ર સિંહ ધોનીની બરાબરી કરી લીધી છે. ધોનીએ 2009માં ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટનમાં રમાયેલી ટેસ્ટ મેચની ઈનિંગમાં 6 કેચ ઝડપ્યા હતા.
ઉપરાંત રિષભ પંતે ટેસ્ટ ઈનિંગમાં સૌથી વધારે કેચ લેવાના મામલે મહેન્દ્ર સિંહ ધોનીની બરાબરી કરી લીધી છે. ધોનીએ 2009માં ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટનમાં રમાયેલી ટેસ્ટ મેચની ઈનિંગમાં 6 કેચ ઝડપ્યા હતા.
2/4
6 કેચ પકડવાની સાથે જ રિષભ પંત ઓસ્ટ્રેલિયામાં એક ઈનિંગમાં સૌથી વધારે કેચ પકડનારો ભારતીય વિકેટકિપર બની ગયો છે. આ પહેલા ધોનીએ 2008માં ઓસ્ટ્રેલિયાના પર્થમાં 5 કેચ લીધા હતા.
6 કેચ પકડવાની સાથે જ રિષભ પંત ઓસ્ટ્રેલિયામાં એક ઈનિંગમાં સૌથી વધારે કેચ પકડનારો ભારતીય વિકેટકિપર બની ગયો છે. આ પહેલા ધોનીએ 2008માં ઓસ્ટ્રેલિયાના પર્થમાં 5 કેચ લીધા હતા.
3/4
એડિલેડઃ ભારતીય બોલરોએ કરેલા શાનદાર પ્રદર્શનના કારણે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ 235 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાને પ્રથમ ઈનિંગમાં 15 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિડ હેડે સૌથી વધારે 72 રન બનાવ્યા હતા. ભારત તરફથી અશ્વિન અને બુમરાહે 3-3 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં ચેતેશ્વર પૂજારાની સદીની મદદથી 250 રન બનાવ્યા હતા.
એડિલેડઃ ભારતીય બોલરોએ કરેલા શાનદાર પ્રદર્શનના કારણે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ 235 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાને પ્રથમ ઈનિંગમાં 15 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિડ હેડે સૌથી વધારે 72 રન બનાવ્યા હતા. ભારત તરફથી અશ્વિન અને બુમરાહે 3-3 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં ચેતેશ્વર પૂજારાની સદીની મદદથી 250 રન બનાવ્યા હતા.
4/4
આ મુકાબલામાં ભારતના યુવા વિકેટકિપર રિષભ પંતે એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો. પંતે વિકેટકિપર તરીકે 6 કેચ ઝડપ્યા હતા. પંતે ઉસ્માન ખ્વાજા, પીટર હેંડ્સકોમ્બ, ટ્રેવિસ હેડ, ટિમ પેન, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડના કેચ પકડી તેમને પેવેલિયન મોકલ્યા હતા.
આ મુકાબલામાં ભારતના યુવા વિકેટકિપર રિષભ પંતે એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો. પંતે વિકેટકિપર તરીકે 6 કેચ ઝડપ્યા હતા. પંતે ઉસ્માન ખ્વાજા, પીટર હેંડ્સકોમ્બ, ટ્રેવિસ હેડ, ટિમ પેન, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડના કેચ પકડી તેમને પેવેલિયન મોકલ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget