શોધખોળ કરો

IND vs ENG 2nd ODI: બેરિસ્ટો અને સ્ટોક્સની આક્રમક બેટિંગની મદદથી ઈંગ્લેન્ડે ભારતને 6 વિકેટથી હરાવ્યું

IND vs ENG 2nd ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પુણેમાં રમાયેલી બીજી વનડે મેચમાં જીત મેળવી ઈંગ્લેન્ડે ત્રણ મેચની સીરિઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ઈંગ્લેન્ડ તરફથી બેરિસ્ટોએ 124 રન, બેન સ્ટોક્સ 99 રન અને જેસોન રોયે 55 રન બનાવ્યા હતા.

Key Events
India vs England 2nd ODI Score LIVE Updates England won by 6 wkts IND vs ENG 2nd ODI: બેરિસ્ટો અને સ્ટોક્સની આક્રમક બેટિંગની મદદથી ઈંગ્લેન્ડે ભારતને 6 વિકેટથી હરાવ્યું
Photo- ICC

Background

IND vs ENG 2nd ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પુણેમાં રમાયેલી બીજી વનડે મેચમાં ઈંગ્લેન્ડને 6 વિકેટથી જીત મેળવી હતી.  જોની બેરિસ્ટો, જેસોન રોય અને બેન સ્ટોક્સની શાનદાર બેટિંગની મદદથી ઈંગ્લેન્ડે શાનદાર જીતી મેળવી હતી. 337 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 43.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી જીત મેળવી હતી.

 

21:35 PM (IST)  •  26 Mar 2021

ઈંગ્લેન્ડની 6 વિકેટથી જીત

IND vs ENG 2nd ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પુણેમાં રમાયેલી બીજી વનડે મેચમાં ઈંગ્લેન્ડને 6 વિકેટથી જીત મેળવી લીધી છે.  જોની બેરિસ્ટો, જેસોન રોય અને બેન સ્ટોક્સની આક્રમક બેટિંગની મદદથી ઈંગ્લેન્ડે શાનદાર જીતી મેળવી હતી. 337 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 43.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી જીત હાંસલ કરી. આ સાથેજ ત્રણ મેચની સીરિઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ઈંગ્લેન્ડ તરફથી બેરિસ્ટોએ 124 રન, બેન સ્ટોક્સ 99 રન અને જેસોન રોયે 55 રન બનાવ્યા હતા. 

21:13 PM (IST)  •  26 Mar 2021

40 ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર 317/4

40 ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 317 રન બનાવી લીધા છે. ડેવિડ મલાન  અને લિવિંગસ્ટોન રમતમાં છે. 

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Embed widget