શોધખોળ કરો

IND Vs ENG: ઇંગ્લેન્ડને હંફાવનારા ભારતના બે સ્ટાર ખેલાડીઓ ઇજાગ્રસ્ત, ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં, જાણો વિગતે

બેટિંગ કૉચ વિક્રમ રાઠૌરે કહ્યું કે, રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાની ઇજા પર સ્થિતિ સોમવારે સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ શકે છે. 

IND Vs ENG: ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયાને તગડો ઝટકો લાગી શકે છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા ઇજાગ્રસ્ત થઇ ગયા છે. રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાની ઇજા પર વધુ ઝડપથી નિર્ણય આવી શકે છે. 

ટીમ ઇન્ડિયા તરફથી બન્ને ખેલાડીઓની ફિટનેસ અપડેટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. બેટિંગ કૉચ વિક્રમ રાઠૌરે કહ્યું કે, રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાની ઇજા પર સ્થિતિ સોમવારે સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ શકે છે. 

વિક્રમ રાઠૌરે બન્ને ખેલાડીઓના સ્કેન વિશે પણ જાણકારી આપી. બેટિંગ કૉચે કહ્યું- રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા બન્નેને સ્કેન માટે મોકલવામાં આવ્યા હતા. ત્રીજા દિવસે બેટિંગ કર્યા બાદા રોહિત અને પુજારા બન્ને તકલીફમાં દેખાયા હતા. સોમવાર સાંજ સુધી બન્ને ખેલાડીઓના સ્કેન રિપોર્ટ સામે આવી જશે. 

બન્ને ખેલાડીઓ ફિલ્ડિંગ દરમિયાન ના ઉતર્યા મેદાનમાં -
રોહિત શર્માએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાઇ રહેલી ઓવલ ટેસ્ટમાં બીજી ઇનિંગમાં 127 રનની ઇનિંગ રમી છે. ત્રીજા દિવસની રમત બાદ રોહિત શર્માની કેટલીક તસવીરો સામે આવી જેમાં પગમાં બૉલ વાગવાના નિશાન દેખાયા હતા.  

ચેતેશ્વર પુજારા બીજી ઇનિંગામાં રન લેતી વખતે થોડો ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. આ કારણે થોડીક વાર માટે મેચને રોકવી પડી હતી. પરંતુ ફિજીયો પાસે ટ્રીટમેન્ટ લીધા બાદ પુજારાએ બેટિંગ કરવાની ચાલુ રાખી હતી. જોકે, રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા ચોથા દિવસ ફિલ્ડિંગ કરવા માટે મેદાનમાં ન હતા ઉતર્યા, અને પાંચમાં દિવસે પણ મેદાનમાં ઉતરવાની આશા નહીવત જ છે. 

મેચની વાત કરીએ તો ભારતે ઇંગ્લેન્ડને ઓવલ ટેસ્ટમાં જીત માટે 368 રનોનુ લક્ષ્ય આપ્યુ છે. આના જવાબમાં ઇંગ્લેન્ડે વિના કોઇ વિકેટ ગુમાવે 77 રન બનાવી લીધા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

વિડિઓઝ

Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
Embed widget