શોધખોળ કરો

IPL 2019: ચેમ્પિયન ટીમ પર થશે ધનવર્ષા, રનર્સ-અપ ટીમને કેટલા રૂપિયા મળશે ? જાણો વિગત

ચેન્નાઇ સુપર કિંગ્સ આઈપીએલમાં આઠ વખત ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. જેમાંથી ત્રણ વખત તે આઈપીએલ ખિતાબ પોતાના નામે કરી ચુકી છે. જ્યારે મુંબઈ પણ ત્રણ વખત ચેમ્પિયન રહી ચુકી છે.

હૈદરાબાદ: આઈપીએલ સીઝન 12નો ફાઈનલ મુકાબલો રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે થશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ત્યારે આ ફાઇનલ બાદ વિજેતા ટીમ અને રનર્સ અપ રહેનારી ટીમ પર ઇનામોનો વરસાદ થશે. IPL 2019: ચેમ્પિયન ટીમ પર થશે ધનવર્ષા, રનર્સ-અપ ટીમને કેટલા રૂપિયા મળશે ? જાણો વિગત આઈપીએલ સીઝન 12માં ચેમ્પિયન બનનારી ટીમને 20 કરોડ રૂપિયાનું ઈનામ મળશે. જ્યારે ફાઇનલમાં હારનારી ટીમ પણ 12.5 કરોડ રૂપિયાના ઈનામની હકદાર બનશે. આ સિવાય અલગ અલગ વર્ગોમાં પણ ઇનામોનો વરસાદ થશે. IPL 2019: ચેમ્પિયન ટીમ પર થશે ધનવર્ષા, રનર્સ-અપ ટીમને કેટલા રૂપિયા મળશે ? જાણો વિગત આ સિવાય ઓરેન્જ કેપ (સર્વાધિક રન) અને પર્પલ કેપ (સર્વાધિક વિકેટ) વિજેતાને  10-10 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. સાથે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ ખેલાડીને 10 લાખ રૂપિયા. ઈમર્જિંગ પ્લેયર ઓવોર્ડ વિજેતાને 10 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવશે. IPL 2019: ચેમ્પિયન ટીમ પર થશે ધનવર્ષા, રનર્સ-અપ ટીમને કેટલા રૂપિયા મળશે ? જાણો વિગત આઈપીએલ 2019ની વાત કરીએ તો અત્યાર સુધી ટોપ ફાઈવ બેટ્સમેનોમાં ડેવિડ વોર્નર(હૈદરાબાદ) 12 મેચમાં 692 રન, લોકેશ રાહુલ(પંજાબ) 14 મેચમાં 593 રન, શિખર ધવન (દિલ્હી) 16 મેચમાં 521 રન, આંદ્ર રસેલ (કોલકત્તા) 14 મેચમાં 510 રન અને ક્વિંટન ડિ કોક (મુંબઈ) 15 મેચમાં 500 રન બનાવ્યા છે. IPL 2019: ચેમ્પિયન ટીમ પર થશે ધનવર્ષા, રનર્સ-અપ ટીમને કેટલા રૂપિયા મળશે ? જાણો વિગત જ્યારે ટોપ ફાઈવ બોલરોમાં કેગિસો રબાડા(દિલ્હી) 12 મેચમાં 25 વિકેટ ઝડપી હતી. તેના બાદ ઇમરાન તાહિર (ચેન્નઇ) 16 મેચમાં 24 વિકેટ, શ્રેયસ ગોપાલ (રાજસ્થાન) 14 મેચમાં 20 વિકેટ, દિપક ચહર (ચેન્નઈ) 16 મેચમાં 19 વિકેટ અને ખલીલ અહમદે(હૈદરાબાદ) 9 મેચમાં 19 વિકેટ ઝડપી હતી. IPL 2019: ચેમ્પિયન ટીમ પર થશે ધનવર્ષા, રનર્સ-અપ ટીમને કેટલા રૂપિયા મળશે ? જાણો વિગત ચેન્નાઇ સુપર કિંગ્સ આઈપીએલમાં આઠ વખત ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. જેમાંથી ત્રણ વખત તે આઈપીએલ ખિતાબ પોતાના નામે કરી ચુકી છે. 2010 અને 2011માં સતત બે વખત ખિતાબ પર કબજો કર્યો હતો. જે પછી 2018માં પણ ચેન્નાઈએ ખિતાબ જીત્યો હતો. જ્યારે મુંબઈ પણ ત્રણ વખત ચેમ્પિયન રહી ચુકી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Embed widget