શોધખોળ કરો

IPL 2020: મેચના સમયને લઈને આજે લેવાશે મહત્ત્વનો નિર્ણય, થઈ શકે છે મોટા ફેરફાર

ગૌતમ ગંભીર અને સુલક્ષમા નાઇકને લોઢા સમિતિની ભલામણો અનુસાર સીએસીમાં સ્થાન મળે એવી શક્યતા નથી.

નવી દિલ્હીઃ આઈપીએલની આગામી સીઝનનું પ્રસારણ રાત્રે આઠ કલાકની જગ્યાએ સાત કલાકને 30 મિનિટ શરૂ થવાને લઈને સોમવારે આઇપીએલ સંચાલન પરિષદની બેઠકમાં ચર્ચા થશે. સોમવારે મળનારી બેઠક દરમિયાન અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ સહિત બીસીસીઆઈના ટોચના પદાધિકારીઓની ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)ને પણ અંતિમ રૂપ આપવાની આશા છે જે રાષ્ટ્રીય પસંદગી પેનલના ઉમેદવારનો ઇન્ટરવ્યૂ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગૌતમ ગંભીર અને સુલક્ષમા નાઇકને લોઢા સમિતિની ભલામણો અનુસાર સીએસીમાં સ્થાન મળે એવી શક્યતા નથી. ગંભીરે 2018-19માં નિવૃત્તી લીધી હતી અને હાલમાં તે સાંસદ છે. નાઇકે પણ 2018-19માં ઘરેલૂ ક્રિકેટ રમી અને સીએસીનો સભ્ય બનવા માટે સક્રિય ક્રિકેટમાંથી ઓછામાં ઓછા પાંચ વર્ષ પહેલાં નિવૃત્તી લેવી જરૂરી છે. પૂર્વ ટેસ્ટ બેટ્સમેન બ્રિજેશ પટેલની આગેવાનીમાં આઇપીએલ સંચાલન પરિષદની બીજી બેઠક થશે જેમાં 2020ના સત્રના કાર્યક્રમને અંતિમ રૂપ આપવાની આશા છે. લોઢા સમિતિની ભલામણ અનુસાર આઇપીએલ ફાઇનલ અને ભારતના આગામી આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ વચ્ચે 15 દિવસનું અંતર હોવુ જરૂરી છે. બીસીસીઆઇના એક વરિષ્ઠ સભ્યએ જણાવ્યું કે, બ્રોડકાસ્ટર ઈચ્છે છે કે મેચ વહેલી શરૂ થાય અને વીકેન્ડમાં બે મેચ રાખવામાં ન આવે. આ મુદ્દે બેઠકમાં ચર્ચા થશે. સંચાલન પરિષદની બેઠકમાં પૂર્ણ કાર્યક્રમ પર ચર્ચા થવાની સંભાવના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget