શોધખોળ કરો

IPL 2022: રવિ શાસ્ત્રીએ રવિંદ્ર જાડેજાને કેપ્ટન બનાવવા પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- ધોનીએ કેપ્ટનશીપ છોડવી હતી તો...

ટીમને તેની પ્રથમ ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ તેની પ્રથમ ચાર મેચ હારી છે

IPL 15માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમને તેની પ્રથમ ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ(chennai super kings) તેની પ્રથમ ચાર મેચ હારી છે. જે બાદ રવિ શાસ્ત્રીએ ધોનીના કેપ્ટનશિપ છોડવાના નિર્ણયની ટીકા કરી છે.

રવિ શાસ્ત્રીએ ટીકા કરી હતી

ચેન્નઈ સુપર કિંગ્સ(chennai super kings) વિશે વાત કરતા ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી(ravi shastri )એ કહ્યું કે જો ધોની કેપ્ટનશીપ છોડવા માંગતો હતો તો તેણે ફાફ ડુ પ્લેસિસને કેપ્ટનશીપ આપવી હતી. જાડેજા માત્ર એક ખેલાડી તરીકે ટીમ સાથે જોડાયેલા હતા. આવી સ્થિતિમાં તે કેપ્ટનશિપના દબાણ વગર મેદાનમાં રમતા હતા.

ચેન્નાઈનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે

જો આ સિઝનમાં ચેન્નાઈના પ્રદર્શનની વાત કરીએ તો ટીમ કંઈ ખાસ કરી શકી નથી. ટીમને સતત ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જે બાદ ટીમના કેપ્ટન જાડેજા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ટીમનો કોઈ પણ બેટ્સમેન મોટી ઈનિંગ્સ રમી શકતો નથી. આ સિવાય ટીમની બોલિંગ પણ તે ધાર નથી બતાવી રહી, જેના માટે CSKની ટીમ જાણીતી હતી.

ફાફ ડૂપ્લેસિસ આરસીબીનો કેપ્ટન છે

આઈપીએલની હરાજીમાં ફાફ ડુ પ્લેસિસને આરસીબીએ ખરીદ્યો હતો. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે તેને ટીમનો કેપ્ટન બનાવી શકે છે. જે બાદ ટીમે તેને કેપ્ટન બનાવવાની જાહેરાત કરી હતી. તેની કેપ્ટનશીપમાં ટીમનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. આરસીબીએ આઈપીએલમાં અત્યાર સુધી 4માંથી ત્રણ મેચ જીતી છે. આ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

સિઝન 15માં મુંબઇ અને ચેન્નાઇએ અત્યાર સુધી 4-4 મેચો રમી છે, અને ચારેય હારી છે, હવે આ હાર પર સોશ્યલ મીડિયા પર યૂઝર્સ સતત બન્ને ટીમોને ટ્રૉલ કરી રહ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget