શોધખોળ કરો

IPL 2023: કેકેઆર-આરસીબી મેચમાં આજે વરસાદ પડશે ? જાણો શું છે આજે બેંગ્લૉરનું હવામાન અપડેટ

બેંગ્લૉર અને કોલકત્તા વચ્ચે રમાનારી મેચ આજે બેંગ્લૉરમાં રમાશે, આજે 26 એપ્રિલના દિવસે બેંગ્લૉરમાં વાતાવરણ થોડુ વાદળછાયુ રહેવાની સંભાવના છે, અને વરસાદની શક્યતા પણ થોડી ઘણી છે.

IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 16મી સિઝનમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની ટક્કર રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર સામે થવાની છે, આ મેચ બન્ને માટે ખાસ છે, કેમ કે એકબાજુ કોલકત્તા જીત સાથે પાટા પર આવવા માંગશે, તો વળી, બેંગ્લૉરની ટીમે હૉમ ગ્રાઉન્ડ પર જીત મેળવવા પુરજોશમાં પ્રયાસ કરશે. આજની મેચ બેંગ્લૉરના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થઇ જશે, અને આનું ફ્રી ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ જિઓ સિનેમા એપ અને વેબસાઇટ પરથી જોઇ શકાશે. આ ઉપરાંત આ મેચ ટીવી પર પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની જુદીજુદી ચેનલો પર જોઇ શકાશે. મેચ શરૂ થાય તે પહેલા જાણો આજે બેંગ્લૉરમાં કેવું રહેશે હવામાન, વરસાદ પડશે કે નહીં ?

આજની મેચમાં વરસાદ પડશે કે નહીં ?
બેંગ્લૉર અને કોલકત્તા વચ્ચે રમાનારી મેચ આજે બેંગ્લૉરમાં રમાશે, આજે 26 એપ્રિલના દિવસે બેંગ્લૉરમાં વાતાવરણ થોડુ વાદળછાયુ રહેવાની સંભાવના છે, અને વરસાદની શક્યતા પણ થોડી ઘણી છે. જો મેચમાં વરસાદ પડશે તો મેચ થોડીવાર માટે અટકી શકે છે. અહીંનું તાપમાન 22 થી 31 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે, અને અહીં ભેજનું પ્રમાણ 75%ની આસપાસ રહેવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, આજે સાંજે વાવાઝોડાની શક્યતાઓ નહીંવત છે પરંતુ વરસાદની સંભાવના ચોક્કસપણે છે, તેથી આજની મેચમાં સંપૂર્ણ ઓવરની મેચ થાય છે કે નહીં તે જોવું રહ્યું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget