શોધખોળ કરો

ચેન્નાઇ સુપર કિંગ્સને મોટો ઝટકો, અંબાતી રાયુડુએ ટ્વીટ કરીને IPLમાંથી સન્યાંસની જાહેરાત કરી ને પછી અચાનક...........

ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન અંબાતી રાયુડુએ શનિવારે મોટો નિર્ણય લીધો છે. અંબાતી રાયુડુએ શનિવારે આઇપીએલમાંથી સન્યાંસ લેવાની જાહેરાત કરી દીધી.

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની સફળ ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ માટે આઇપીએલની 15મી સિઝન એકદમ ખરાબ સાબિત થઇ રહી છે. સતત હાર બાદ, જાડેજાની ઇજા અને હવે રાયુડુએ બધાને ચોંકાવી દીધા છે. ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન અંબાતી રાયુડુએ શનિવારે મોટો નિર્ણય લીધો છે. અંબાતી રાયુડુએ શનિવારે આઇપીએલમાંથી સન્યાંસ લેવાની જાહેરાત કરી દીધી. અંબાતી રાયુડુએ આ વાતની જાણકારી ટ્વીટ કરીને પોતાના ફેન્સને આપી હતી. 

જોકે, થોડીકવારમાં તેને પોતાનુ આ ટ્વીટ ડિલીટ કરી દીધુ હતુ. અંબાતી રાયુડુના ટ્વીટ ડિલીટ કર્યા બાદ ક્રિકેટ જગતમાં વાત થવા લાગી છે કે ચેન્નાઇ સુપર કિંગ્સમાં બધુ બરાબર નથી. 

આઇપીએલ 2022માં ચેન્નાઇનુ પ્રદર્શન બરાબર નથી રહ્યું. ગઇ સિઝનની ચેમ્પીયન ટીમ સીએસકે આ વખતે 8 મેચ હારીને પ્લેઓફની રેસમાંથી સૌથી પહેલા બહાર નીકળી ગઇ છે. આવામાં ખેલાડીઓ દ્વારા આવા સંકેત સારી વાત નથી.


ચેન્નાઇ સુપર કિંગ્સને મોટો ઝટકો, અંબાતી રાયુડુએ ટ્વીટ કરીને IPLમાંથી સન્યાંસની જાહેરાત કરી ને પછી અચાનક...........

રાયુડુએ પોતાના ટ્વીટમાં લખ્યું- મને એ જાહેરાત કરતાં આનંદ થઇ રહ્યો છે કે આ મારી છેલ્લી આઇપીએલ હશે. આ લીગમાં રમવુ અને 13 વર્ષ સુધી 2 મહાન ટીમોનો ભાગ બનવાની સાથે શાનદાર સમય વિતાવ્યો છે. આ શાનદાર યાત્રા માટે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સને ઇમાનદારીથી ધન્યવાદ કહેવાનુ પસંદ કરીશ.

અંબાતી રાયુડુની આઇપીએલ કેરિયરની વાત કરીએ તો તેને આ રંગારંગ લીગમાં 187 મેચો રમી છે, 29ની એવરેજથી રાયડુએ 3290 રન બનાવ્યા છે. જોકે આઇપીએલ 2022માં રાયુડુ ખાસ ચાલ્યો નહીં, તેને અત્યાર સુધીમાં 12 મેચમાં 27.10ની એવરેજથી 271 રન બનાવ્યા છે. આ સીઝનમાં તેણે એક અડધી સદી ફટકારી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?
વૈભવ સૂર્યવંશી માટે ક્યારે ખુલશે ટીમ ઈન્ડિયાના દરવાજા? BCCI એ આપ્યો મોટો સંકેત
વૈભવ સૂર્યવંશી માટે ક્યારે ખુલશે ટીમ ઈન્ડિયાના દરવાજા? BCCI એ આપ્યો મોટો સંકેત
સીઝનમાં 72 સિક્સર ફટકારનાર વૈભવ સૂર્યવંશી શું ખાય છે? જાણો આ 15 વર્ષના ઓરેન્જ કેપ વિનરનો ડાયટ પ્લાન
સીઝનમાં 72 સિક્સર ફટકારનાર વૈભવ સૂર્યવંશી શું ખાય છે? જાણો આ 15 વર્ષના ઓરેન્જ કેપ વિનરનો ડાયટ પ્લાન
IPL 2026: માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ મચાવી ધમાલ, ઓરેન્જ કેપ અને કાર સહિત જીત્યા આ 5 મોટા એવોર્ડ્સ
IPL 2026: માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ મચાવી ધમાલ, ઓરેન્જ કેપ અને કાર સહિત જીત્યા આ 5 મોટા એવોર્ડ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Embed widget