શોધખોળ કરો

ચેન્નાઇ સુપર કિંગ્સને મોટો ઝટકો, અંબાતી રાયુડુએ ટ્વીટ કરીને IPLમાંથી સન્યાંસની જાહેરાત કરી ને પછી અચાનક...........

ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન અંબાતી રાયુડુએ શનિવારે મોટો નિર્ણય લીધો છે. અંબાતી રાયુડુએ શનિવારે આઇપીએલમાંથી સન્યાંસ લેવાની જાહેરાત કરી દીધી.

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની સફળ ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ માટે આઇપીએલની 15મી સિઝન એકદમ ખરાબ સાબિત થઇ રહી છે. સતત હાર બાદ, જાડેજાની ઇજા અને હવે રાયુડુએ બધાને ચોંકાવી દીધા છે. ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન અંબાતી રાયુડુએ શનિવારે મોટો નિર્ણય લીધો છે. અંબાતી રાયુડુએ શનિવારે આઇપીએલમાંથી સન્યાંસ લેવાની જાહેરાત કરી દીધી. અંબાતી રાયુડુએ આ વાતની જાણકારી ટ્વીટ કરીને પોતાના ફેન્સને આપી હતી. 

જોકે, થોડીકવારમાં તેને પોતાનુ આ ટ્વીટ ડિલીટ કરી દીધુ હતુ. અંબાતી રાયુડુના ટ્વીટ ડિલીટ કર્યા બાદ ક્રિકેટ જગતમાં વાત થવા લાગી છે કે ચેન્નાઇ સુપર કિંગ્સમાં બધુ બરાબર નથી. 

આઇપીએલ 2022માં ચેન્નાઇનુ પ્રદર્શન બરાબર નથી રહ્યું. ગઇ સિઝનની ચેમ્પીયન ટીમ સીએસકે આ વખતે 8 મેચ હારીને પ્લેઓફની રેસમાંથી સૌથી પહેલા બહાર નીકળી ગઇ છે. આવામાં ખેલાડીઓ દ્વારા આવા સંકેત સારી વાત નથી.


ચેન્નાઇ સુપર કિંગ્સને મોટો ઝટકો, અંબાતી રાયુડુએ ટ્વીટ કરીને IPLમાંથી સન્યાંસની જાહેરાત કરી ને પછી અચાનક...........

રાયુડુએ પોતાના ટ્વીટમાં લખ્યું- મને એ જાહેરાત કરતાં આનંદ થઇ રહ્યો છે કે આ મારી છેલ્લી આઇપીએલ હશે. આ લીગમાં રમવુ અને 13 વર્ષ સુધી 2 મહાન ટીમોનો ભાગ બનવાની સાથે શાનદાર સમય વિતાવ્યો છે. આ શાનદાર યાત્રા માટે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સને ઇમાનદારીથી ધન્યવાદ કહેવાનુ પસંદ કરીશ.

અંબાતી રાયુડુની આઇપીએલ કેરિયરની વાત કરીએ તો તેને આ રંગારંગ લીગમાં 187 મેચો રમી છે, 29ની એવરેજથી રાયડુએ 3290 રન બનાવ્યા છે. જોકે આઇપીએલ 2022માં રાયુડુ ખાસ ચાલ્યો નહીં, તેને અત્યાર સુધીમાં 12 મેચમાં 27.10ની એવરેજથી 271 રન બનાવ્યા છે. આ સીઝનમાં તેણે એક અડધી સદી ફટકારી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Embed widget