શોધખોળ કરો

લંકા પ્રીમિયર લીગ પર કોરોનાનો કહેર, અનેક સ્ટાર ખેલાડી કોરોના પોઝિટિવ

26 નવેમ્બર થી શરુ થવા જઈ રહેલી LPLમાં ભાગ લેનાર કેટલાક ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

શ્રીલંકા:  લંકા પ્રીમિયર લીગના આયોજકોની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. 26 નવેમ્બર થી શરુ થવા જઈ રહેલી LPLમાં ભાગ લેનાર કેટલાક ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર સોહેલ તનવીર અને કેનેડાના બેટ્સમેન રવિન્દરપાલ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પહેલા ક્રિસ ગેઈલ, રવિ બોપારા સહિત અનેક ખેલાડી એલપીએલમાંથી પહેલી સીઝનમાંથી પોતાનું પરત લઈ ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્ડી ટસ્કર્સ ટીમના ખેલાડી તનવીર અને કોલંબો કિંગ્સના રવિન્દરપાલ ટી20 ટૂર્નામેન્ટ માટે શ્રીલંકા પહોંચ્યા બાદ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા. પાકિસ્તાનથી જ વહાબ રિયાઝ અને ઈંગ્લેન્ડના લિયામ પ્લન્કેટની જગ્યાએ તનવીરને વિકલ્પ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તનવીર અને રવિન્દરપાલ ઓછામાં ઓછા બે અઠવાડિયા માટે બહાર રહેશે. એલપીએલ આયોજકોને આ પહેલા લસિથ મલિંગાના બહાર થવા પર મોટો ઝટકો લાગ્યો હતો. લંકા પ્રીમિયર લીગની પહેલી સીઝનમાં ઈરફાન પઠાણ, મુનાફ પટેલ અને સુદીપ ત્યાગી જેવા ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. લંકા પ્રીમિયર લીગની પહેલી સીઝન ઓગસ્ટ 2020માં રમાવાની હતી પરંતુ કોરોના વાયરસ અને આઈપીએલના કારણે એલપીએલને નવેમ્બર સુધી ટાળવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget