શોધખોળ કરો

સેમી ફાઈનલમાં ધોનીના રનઆઉટ પર બોલ્યો ગપ્ટિલ, કહ્યું- ‘મને નહોતું લાગતું કે....’

ગપ્ટિલ માટે આ વિશ્વ કપ નિરાશાજનક રહ્યો છે. તે આ વર્લ્ડ કપમાં 20.87ની સરેરાશથી ફક્ત 167 રન જ બનાવી શક્યો છે.

નવી દિલ્હીઃ વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોનીનાં રન આઉટ થવાને ગેમ ચેન્જર માનવામાં આવી રહ્યું છે. ધોનીનાં રન આઉટ થવાના કારણે ભારતીય ટીમ જીતવાથી ચુકી ગઇ. તમામ ક્રિકેટ એક્સપર્ટ અને ફેન્સનું માનવું છે કે ધોની જો ક્રીઝ પર રહ્યો હોત તો ભારત લૉર્ડ્સમાં ફાઇનલ રમતુ જોવા મળત. ગપ્ટિલનાં એક પરફેક્ટ થ્રોએ સંપૂર્ણ ખેલનું પાસુ પલટી દીધું. ત્યારબાદ ભારત આ મેચ 18 રનોથી હારીને વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાંથી બહાર થઇ ગયું. સેમી ફાઈનલમાં ધોનીના રનઆઉટ પર બોલ્યો ગપ્ટિલ, કહ્યું- ‘મને નહોતું લાગતું કે....’ ગપ્ટિલે આઈસીસીના સોશિયલ મીડિયા પર જાહેર કરેલા વીડિયોમાં કહ્યું છે કે, ‘મને નહોતું લાગતું કે બોલ મારી તરફ આવી રહ્યો છે. હું જલદીથી જલદી બોલ પાસે પહોંચવા માંગતો હતો. એક વખત બોલ હાથમાં આવી ગયો પછી મેં વિચાર્યું કે ખરેખર આ ખુબ જ સરળ છે.’ તેમણે કહ્યું કે, ‘નસીબ સાથે હતું જેથી થ્રો સીધો સ્ટમ્પ પર લાગ્યો. અમે ભાગ્યશાળી હતા, કે તે (ધોની) રન આઉટ થઈ ગયો.’ ભારતને આ મેચમાં 240 રનનો ટારગેટ મળ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયા 49.3 ઓવરમાં 221 રન પર ઓલઆઉટ થઈ ગઈ. રવિન્દ્ર જાહેજાએ સૌથી વધુ 77 રન અને મહેન્દ્ર સિંહ ધોનીએ 50 રનની ઈનિંગ રમી હતી. સેમી ફાઈનલમાં ધોનીના રનઆઉટ પર બોલ્યો ગપ્ટિલ, કહ્યું- ‘મને નહોતું લાગતું કે....’ ગપ્ટિલ માટે આ વિશ્વ કપ નિરાશાજનક રહ્યો છે. તે આ વર્લ્ડ કપમાં 20.87ની સરેરાશથી ફક્ત 167 રન જ બનાવી શક્યો છે. શ્રીલંકા સામેની ન્યૂઝીલેન્ડની પહેલી મેચમાં તેણે 73 રન બનાવ્યા હતા. ત્યારબાદ ગપ્ટિલ સતત રન બનાવવામાં અસફળ રહ્યો, પરંતુ ધોનીને રન આઉટ કરીને તેણે પોતાની ટીમને સતત બીજીવાર ફાઇનલમાં પહોંચાડી છે, જ્યાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો યજમાન ઇંગ્લેન્ડ સામે 14 જુલાઈનાં થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget