શોધખોળ કરો

Paris Olympics 2024: નહીં થાય ટ્રાયલ, વિનેશ ફોગાટ સહિત 6 પહેલવાનોને ડાયરેક્ટ એન્ટ્રી, ઓલિમ્પિક ગેમ્સ પર મોટું અપડેટ

Paris Olympics 2024: આગામી દિવસોમાં શરૂ થવા જઇ રહેલા પેરિસ ઓલિમ્પિક ગેમ્સને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે, 2024માં પેરિસ ઓલિમ્પિક્સ ગેમ્સ નજીક આવી રહી છે

Paris Olympics 2024: આગામી દિવસોમાં શરૂ થવા જઇ રહેલા પેરિસ ઓલિમ્પિક ગેમ્સને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે, 2024માં પેરિસ ઓલિમ્પિક્સ ગેમ્સ નજીક આવી રહી છે, જે 26મી જુલાઈથી શરૂ થશે, અને આ ગેમ્સ 11મી ઓગસ્ટ સુધી ચાલશે. હવે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ સંજયસિંહે મંગળવારે એક નિવેદન આપતા કહ્યું છે કે, આગામી ઓલિમ્પિક ગેમ્સ માટે કુસ્તીમાં કોઈ ટ્રાયલ થશે નહીં. આ નિર્ણયનો અર્થ એ છે કે જે કુસ્તીબાજોને ક્વૉટા મળ્યો છે તેમને ઓલિમ્પિક ગેમ્સમાં સીધો પ્રવેશ આપવામાં આવશે. જૂના અધિકારીઓએ ટ્રાયલનો નિયમ બનાવ્યો હતો, પરંતુ હવે કેટલાક ખેલાડીઓની માંગ પર ટ્રાયલ નહીં કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કયા કયા પહેલવાનોને મળી ક્વૉટામાંથી એન્ટ્રી ?
ક્વૉટા હેઠળ ઓલિમ્પિક ગેમ્સ માટે ભારતીય ટુકડીમાં સામેલ કુસ્તીબાજોમાં વિનેશ ફોગાટ (50 કિગ્રા), આનંદ પંઘાલ (53 કિગ્રા), રિતિકા હુડા (76 કિગ્રા), નિશા દહિયા (68 કિગ્રા), અંશુ મલિક (57 કિગ્રા)નો સમાવેશ થાય છે. પુરૂષ કુસ્તીબાજોમાં, ક્વૉટામાંથી ઓલિમ્પિક ગેમ્સમાં જનારો એકમાત્ર કુસ્તીબાજ અમન સેહરાવત હશે, જે 57 કિલોગ્રામની સ્પર્ધામાં ભાગ લેશે. અમન સેહરાવત અને નિશા દહિયાએ આ વર્ષે ઈસ્તાંબુલમાં આયોજિત કુસ્તી ક્વૉલિફાયરમાં સારો દેખાવ કરીને ક્વૉટા હાંસલ કર્યો હતો. મતલબ કે ક્વોટા મેળવનાર છ કુસ્તીબાજો હવે ટ્રાયલ પ્રક્રિયામાંથી પસાર થયા વિના ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ શકશે.

કેમ મળી રહી છે ડાયરેક્ટ એન્ટ્રી ? 
ડબ્લ્યુએફઆઈના પ્રમુખ સંજયસિંહે તેમના નિવેદનમાં સીધા પ્રવેશનું કારણ સમજાવતા જણાવ્યું હતું કે, "5 કુસ્તીબાજોએ અમને ટ્રાયલ ના લેવા વિનંતી કરી હતી કારણ કે તેનાથી તેમની તૈયારીઓને અસર થશે. આવી સ્થિતિમાં તેઓએ વજન ઘટાડવું પડશે અને ટ્રાયલ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે બહુ ઓછો સમય બાકી હોવાથી પસંદગી સમિતિએ ટ્રાયલ ન યોજવાનો નિર્ણય લીધો છે અને WFI પહેલા પણ આવું જ કરી રહ્યું છે.

                                                                                                                                                                                                                             

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Advertisement
metaverse

વિડિઓઝ

Weather Forecast: 3 દિવસ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહીVadodara News: બોર્ડની પૂરક પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓ-વાલીઓએ એક સેન્ટરથી બીજા સેન્ટરે દોડવું પડ્યુંABVP Protests: GCAS પોર્ટલને લઇને ગુજરાતમાં ઠેર-ઠેર ABVPનું વિરોધ પ્રદર્શનAmreli News: હનુમાનપુરામાં રેતી વોશિંગ કરતા સમયે વીજ કરંટ લાગતા 3ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....
કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ
કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ
1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે
1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા
Embed widget