શોધખોળ કરો

પુત્ર નીરજ ચોપરાને સિલ્વર મેડલ મળવા પર માતાએ કહ્યું, 'જેને ગોલ્ડ મળ્યો છે તે પણ...'

Neeraj Chopra News: ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારતીય એથ્લીટ નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ પર તેમની માતાની પ્રતિક્રિયા સામે આવી છે.

Neeraj Chopra Silver Medal in Paris Olympics 2024: નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકની જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીતીને સતત બે ઓલિમ્પિક પદક જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક અને ફીલ્ડ ખેલાડી બન્યા છે. જોકે આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પાકિસ્તાનના અરશદ નદીમે જીતીને ઓલિમ્પિકમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ પરિણામ બાદ નીરજ ચોપરાની માતાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે જેણે ગોલ્ડ મેડલ જીત્યો છે તે પણ આપણો છોકરો છે.

પાનીપતમાં રહેતા નીરજ ચોપરાની માતા સરોજ દેવીએ કહ્યું, "અમે ખૂબ ખુશ છીએ, અમારા માટે સિલ્વર પણ સોના જેટલું જ છે. જેણે ગોલ્ડ જીત્યો છે તે પણ આપણો છોકરો છે. મહેનત કરીને જીત્યો છે. દરેક ખેલાડીનો દિવસ હોય છે. તે (નીરજ) ઈજાગ્રસ્ત થયો હતો, તેથી અમે તેના પ્રદર્શનથી ખુશ છીએ. જ્યારે તે (નીરજ ચોપરા) આવશે ત્યારે હું તેનું મનપસંદ ભોજન બનાવીશ."

આ ઉપરાંત સિલ્વર મેડલ મળવા પર નીરજ ચોપરાના પિતા સતીશ કુમારનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અમે દબાણ નથી કરી શકતા. દરેક ખેલાડીનો દિવસ હોય છે, આજે પાકિસ્તાની એથ્લીટ અરશદ નદીમનો દિવસ હતો, અરશદ ગોલ્ડ જીતી શક્યા. તેમણે કહ્યું કે અમે બીજા ઓલિમ્પિકમાં જેવલિનમાં મેડલ જીતી શક્યા તે ખૂબ ખુશીની વાત છે, અમે અન્ય દેશોને ટક્કર આપી રહ્યા છીએ.

જણાવી દઈએ કે 26 વર્ષીય નીરજ ચોપરાનો બીજો થ્રો જ તેમનો એકમાત્ર માન્ય થ્રો રહ્યો જેમાં તેમણે 89.45 મીટર ફેંક્યો જે આ સિઝનનો તેમનો શ્રેષ્ઠ થ્રો હતો. આ સિવાય તેમના પાંચેય પ્રયાસો નિષ્ફળ રહ્યા. આ પહેલા તેમણે ટોક્યો ઓલિમ્પિકમાં 87.58 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

જ્યારે આ સ્પર્ધામાં પાકિસ્તાનના એથ્લીટ અરશદ નદીમે નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવતા બીજો થ્રો જ 92.97 મીટરનો ફેંક્યો. તેમણે છઠ્ઠો અને અંતિમ થ્રો 91.79 મીટરનો ફેંક્યો. પાકિસ્તાનનો 1992 બાર્સેલોના ઓલિમ્પિક પછી આ પ્રથમ ઓલિમ્પિક મેડલ છે. આ પહેલા દસ મુકાબલાઓમાં નીરજ ચોપરાએ હંમેશા અરશદ નદીમને હરાવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Embed widget