શોધખોળ કરો

ધોનીને લઈને રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન, વનડેમાંથી લઈ શકે છે નિવૃતિ

ધોનીએ છેલ્લી વનડે ગત વર્ષે વર્લ્ડકપ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. તેના બાદ તે ક્રિકેટમાંથી લાંબા બ્રેક પર છે.

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લઈ ચુક્યા છે અને જલ્દી જ વનડેમાંથી પણ નિવૃતીની જાહેર કરી દીધી છે. મને લાગે છે કે તેમની ઉંમરમાં તેઓ માત્ર ટી20 ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે. ધોનીએ છેલ્લી વનડે ગત વર્ષે વર્લ્ડકપ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. તેના બાદ તે લાંબા બ્રેક પર છે. તેને લઈને સતત ચર્ચાઓ થતી રહી છે કે ધોની જલ્દી જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી અલવિદા કહી શકે છે. ધોનીએ ડિસેમ્બર 2014માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તેના બાદ તેઓ વનડે અને ટી20 ઈન્ટરનેશનલ મેચમાં રમી રહ્યાં છે. ધોનીને લઈને રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન, વનડેમાંથી લઈ શકે છે નિવૃતિ રવિ શાસ્ત્રીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન એવા સંકેત આપ્યા છે કે ધોની જલ્દી જ ધોની વનડેમાંથી નિવૃતિ જાહેર કરી શકે છે. શાસ્ત્રીએ કહ્યું મને લાગે છે કે તેમની ઉંમરમાં ટી20 એવું ફોર્મેટ છે જે તેઓ રમવાનું ચાલુ રાખશે. તેનો મતલબ એ કે હવે રમવાનું શરૂ કરવું પડશે. તે આઈપીએલમાં રમશે ત્યારે અમે તેના પ્રદર્શનને જોઈશું. શાત્રીએ વાતો પરથી લાગે છે કે ધોની આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનાર ટી20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં સામેલ થઈ શકે છે. ધોનીએ ખુદ હજુ સુધી સંન્યાસને લઈને કોઈ નિવેદન આપ્યું નથી. ઑસ્ટ્રેલિયામાં તેમનો અનુભવ ટીમ માટે ખૂબજ મહત્વનો સાબિત થઈ શકે છે. શું ચેપલે ઇરફાન પઠાણની કારકિર્દી બરબાદ કરી હતી? નિવૃત્તી બાદ ઇરફાને કર્યો મોટો ખુલાસો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Embed widget