શોધખોળ કરો

ધોનીને લઈને રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન, વનડેમાંથી લઈ શકે છે નિવૃતિ

ધોનીએ છેલ્લી વનડે ગત વર્ષે વર્લ્ડકપ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. તેના બાદ તે ક્રિકેટમાંથી લાંબા બ્રેક પર છે.

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લઈ ચુક્યા છે અને જલ્દી જ વનડેમાંથી પણ નિવૃતીની જાહેર કરી દીધી છે. મને લાગે છે કે તેમની ઉંમરમાં તેઓ માત્ર ટી20 ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે. ધોનીએ છેલ્લી વનડે ગત વર્ષે વર્લ્ડકપ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. તેના બાદ તે લાંબા બ્રેક પર છે. તેને લઈને સતત ચર્ચાઓ થતી રહી છે કે ધોની જલ્દી જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી અલવિદા કહી શકે છે. ધોનીએ ડિસેમ્બર 2014માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તેના બાદ તેઓ વનડે અને ટી20 ઈન્ટરનેશનલ મેચમાં રમી રહ્યાં છે. ધોનીને લઈને રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન, વનડેમાંથી લઈ શકે છે નિવૃતિ રવિ શાસ્ત્રીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન એવા સંકેત આપ્યા છે કે ધોની જલ્દી જ ધોની વનડેમાંથી નિવૃતિ જાહેર કરી શકે છે. શાસ્ત્રીએ કહ્યું મને લાગે છે કે તેમની ઉંમરમાં ટી20 એવું ફોર્મેટ છે જે તેઓ રમવાનું ચાલુ રાખશે. તેનો મતલબ એ કે હવે રમવાનું શરૂ કરવું પડશે. તે આઈપીએલમાં રમશે ત્યારે અમે તેના પ્રદર્શનને જોઈશું. શાત્રીએ વાતો પરથી લાગે છે કે ધોની આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનાર ટી20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં સામેલ થઈ શકે છે. ધોનીએ ખુદ હજુ સુધી સંન્યાસને લઈને કોઈ નિવેદન આપ્યું નથી. ઑસ્ટ્રેલિયામાં તેમનો અનુભવ ટીમ માટે ખૂબજ મહત્વનો સાબિત થઈ શકે છે. શું ચેપલે ઇરફાન પઠાણની કારકિર્દી બરબાદ કરી હતી? નિવૃત્તી બાદ ઇરફાને કર્યો મોટો ખુલાસો

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Embed widget