શોધખોળ કરો

શું ચેપલે ઇરફાન પઠાણની કારકિર્દી બરબાદ કરી હતી? નિવૃત્તી બાદ ઇરફાને કર્યો મોટો ખુલાસો

પઠાણે કહ્યું હતું કે, મોટા ભાગના ખેલાડી ભારતીય ટીમની સાથે પોતાની કારકિર્દી 27-28માં શરૂ કરે છે, પરંતુ તેમણે આ ઉંમરમાં પોતાની અંતિમ મેચ રમી હતી.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ઇરફાન પઠામે શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કર્યા બાદ કારકિર્દીને લઈને મોટો ખુલાસો કર્યો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે રવિવારે કહ્યું કે, તેમના સ્વિંગ પર હંમેશા પહેલાની જેમ જ અધિકાર રહ્યો. તેમમે કહ્યું કે, તેમનું પ્રદર્શન નબળું પડવા માટે તત્કાલીન કોચ ગ્રેગ ચેપલને જવાબદાર ગણાવવા એ મુદ્દાથી ભટકાવવા માત્ર હતું. પઠાણે કહ્યું હતું કે, મોટા ભાગના ખેલાડી ભારતીય ટીમની સાથે પોતાની કારકિર્દી 27-28માં શરૂ કરે છે, પરંતુ તેમણે આ ઉંમરમાં પોતાની અંતિમ મેચ રમી હતી. પઠાણ ત્યારે 27 વર્ષના હતા જ્યારે 2012માં પોતાની અંતિમ ઇન્ટરનેશન મેચ રમી હતી. એવો પણ સમય હતો જ્યારે ડાબોડી આ ફાસ્ટ બોલરે તમામ ત્રણેય ફોર્મેટમાં રમવાને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા. શું ચેપલે ઇરફાન પઠાણની કારકિર્દી બરબાદ કરી હતી? નિવૃત્તી બાદ ઇરફાને કર્યો મોટો ખુલાસો પઠાણે કહ્યું કે, ‘આ પ્રકારની તમામ વાતો… લોકોનું ગ્રેગ ચેપલ અંગે વાત કરવું, આ બધી બાબતો મુદ્દાથી ભટકાવવા માત્ર હતી. એ પ્રકારની વાતો પણ સામે આવી કે, ઈરફાન રુચિ નથી દાખવી રહ્યો, તેમણે એક આભામંડળ રચી દીધું હતું કે, ઈરફાનની સ્વિંગ પર પહેલા જેવી પકડ નથી રહી, પણ લોકોને એ સમજવાની જરૂર છે કે, આખી મેચમાં તમને એવી સ્વિંગ નહીં મળે, જેવી પ્રથમ 10 ઓવર્સમાં મળે છે. હું હજુ પણ બોલને સ્વિંગ કરાવવામાં સક્ષમ છું.’ ઘણા પૂર્વ ખેલાડીઓનું માનવું છે કે, પઠાણ લાંબા સમય સુધી રમી શકે તેમ હતો પણ ઈજાને કારણે પણ તે પોતાની અસલ કાબેલિયતનું ખુલીને પ્રદર્શન ન કરી શક્યો. IPL 2008 બાદ પઠાણના તમામ ત્રણેય ફોર્મેટમાં રમવાની ઈચ્છા પર સવાલ ઉઠાવવામાં આવ્યા, પણ પઠાણે કહ્યું કે, એવી કોઈ વાત નહોતી. તેણે કહ્યું કે, ‘હા, હું હંમેશા ત્રણેય ફોર્મેટમાં રમવા માગતો હતો. હું 2009-10માં પીઠદર્દથી પરેશાન હતો. મારે ઘણા પ્રકારના સ્કેન કરાવવા પડ્યા જે તમારા શરીર માટે યોગ્ય નથી હોતા પણ મેં આવું એટલા માટે કર્યું કારણ કે, ખબર પડી શકે કે, મારા પીઠદર્દનું અસલ કારણ શું છે,’
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
Embed widget