શોધખોળ કરો

રિકી પોન્ટિંગનો મોટો ખુલાસો, આ કારણે સ્મિથ અને વોર્નરે બોલ ટેમ્પરિંગનું ષડયંત્ર રચ્યું હતું

ઓસ્ટ્રેલિયા ટીમ આ જ મહિને દક્ષિણ આફ્રીકાના પ્રવાસે જવાની છે. અહીં ટીમને 3 ટી20 અને 3 વનડેની સીરીઝ રમવાની છે.

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રીકામાં સ્ટીવ સ્મિથની કેપ્ટનવાળી ઓસ્ટ્રેલિયાની ટીમે માર્ચ 20180માં બોલ ટેમ્પરિંગને કારણે ભોંઠા પડવાનો વારો આવ્યો હતો. તેને લઈને પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગે કહ્યું કે, આ ઘટના ટીમમાં સીનિયર ખેલાડીઓમાં ઓછો અનુભવ હોવાને કારણે થઈ હતી. ત્યારે સ્મિથને ટીમમાં ‘ના’ કહેનાર કોઈ ન હતું. કેપટાઉન ટેસ્ટમાં થયેલ આ ઘટના બાદ સ્મિથ અને ડેવિડ વોર્નર પર 1 વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો, જ્યારે કેમરૂન બેનક્રાફ્ટને 9 મહિને માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા ટીમ આ જ મહિને દક્ષિણ આફ્રીકાના પ્રવાસે જવાની છે. અહીં ટીમને 3 ટી20 અને 3 વનડેની સીરીઝ રમવાની છે. બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પ્રથમ વખત દક્ષિણ આફ્રીકાના પ્રવાસ પર જઈ રહી છે. ટીમના કેપ્ટન એરોન ફિંચ છે. રિકી પોન્ટિંગનો મોટો ખુલાસો, આ કારણે સ્મિથ અને વોર્નરે બોલ ટેમ્પરિંગનું ષડયંત્ર રચ્યું હતું ક્રિકેટ વેબસાઈટ ઈએસપીએનક્રિકન્ફોએ પોન્ટિંગને ટાંકીને લખ્યું છે કે, ‘ટીમમાંથી અનુભવી ખેલાડી બહાર જવાથી હું ઘણો ચિંતિત હતો. બિનિઅનુભવને કારણે ટીમમાં એક ખાલીપન પણ આવી રહ્યું હતું, જેના કારણે તેઓ (ટીમના ખેલાડી) ‘ના’કહી શકતા ન હતા. બધુ નિયંત્રણની બહાર થઈ ગયું હતું.’ બે વખત વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન પોન્ટિંગે કહ્યું કે, આ સંપૂર્ણ રીતે વ્યક્તિગત દ્રષ્ટિકોણ છે. 2018માં થયેલ આ ઘટનાનો માસ્ટરમાઇન્ડ ડેવિડ વોર્નરને માનવામાં આવે છે. જેમા તેનો સાથે ત્યારના તત્કાલિન કેપ્ટને પણ આપ્યો હતો અને તેની સજા જ બંન્નેને ભોગવવી પડી. વોર્નરે ગત વર્ષે જ એક વર્ષના પ્રતિબંધ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Embed widget