શોધખોળ કરો

પંતના સપોર્ટમાં આવ્યો આ ભારતીય બેટ્સમેન, આ નંબર પર બેટિંગ કરવાની આપી સલાહ

મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યુ હતું કે, કેટલીક વખત આ યુવા વિકેટકીપરનું શોર્ટ સિલેક્શન નિરાશાજનક રહ્યું છે.

નવી દિલ્હીઃ ભારતના દિગ્ગજ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણનું માનવું છે કે ઋષભ પંતની આક્રમક રમત ચોથા સ્થાન પર તેના કામમાં નથી આવી રહી. એવામાં આ યુવા બેટ્સમેનને બેટિંગ માટે નીચેના ક્રમ પર મોકલવામાં આવે જેથી તે ફોર્મમાં પાછો ફરવામાં મદદ મળી શકે. છેલ્લા કેટલાક સમયથી પંતનું ફોર્મ ચિંતાનો વિષય બન્યુ છે. એટલે સુધી કે મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યુ હતું કે, કેટલીક વખત આ યુવા વિકેટકીપરનું શોર્ટ સિલેક્શન નિરાશાજનક રહ્યું છે. લક્ષ્મણે કહ્યું કે, પંતની સમસ્યાનું સમાધાન સામાન્ય પણ હોઇ શકે છે કે તેને બેટિંગના ક્રમમાં નીચે મોકલવામાં આવે. લક્ષ્મણે કહ્યુ કે, પંતની બેટિંગની શૈલી એવી છે કે તે હંમેશા આક્રમક રમત રમે છે. દુર્ભાગ્યવશ તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ચોથા ક્રમ પર સફળ રહી શક્યો નથી. પંતને પાંચમા અને છઠ્ઠા નંબર પર બેટિંગ કરાવવી જોઇએ જ્યાં તેની પાસે પોતાને સાબિત કરવાની તક મળે. હાલમાં તે જાણતો નથી કે ચોથા ક્રમ પર રન બનાવવાની યોગ્ય રીત કઇ છે. લક્ષ્મણે કહ્યુ કે, આ 21 વર્ષના ખેલાડી પર વધુ દબાણ બનાવવું જોઇએ નહી કારણ કે પ્રત્યેક ખેલાડી ક્યારેક ના ક્યારેક ખરાબ સમયમાંથી પસાર થાય છે. તમામ ખેલાડી આ સમયમાંથી પસાર થાય છે. તેણે પોતાની સ્વાભાવિક રમત રમવી જોઇએ. તે સારું પ્રદર્શન કરવા માટે મહેનત કરી રહ્યો છે. હાલમાં ચોથા ક્રમ પર શ્રેયસ ઐય્યર અને હાર્દિક પંડ્યા સારો વિકલ્પ નજર આવી રહ્યા છે. ચોથા નંબર પર બેટિંગ કરવા માટે હાર્દિક પંડ્યા અને ઐય્યર જેવા બેટ્સમેન પણ છે. મહેન્દ્ર ધોનીનો ઉત્તરાધિકારી કહેવાના કારણે પંત પર દબાણ વધ્યું છે. પંતનું મનોબળ પાછુ લાવવા માટે ટીમ મેનેજમેન્ટે તેને પાંચમા કે છઠ્ઠા નંબર પર બેટિંગ કરાવવાની જરૂર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
Embed widget