શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, અંતિમ વનડે અને ટી20 મેચ નહીં રમે આ બેટ્સમેન

1/4
જો શ્રીલંકા વિરૂદ્ધ અંતિમ વનડેમાં ધવન નહી રમે તો તેની જગ્યાએ અજિંક્ય રહાણેને રોહિત શર્મા સાથે ઓપનિંગ માટે ઉતારી શકે છે. જો કે, રહાણે હાલ ચાલી રહેલી વનડે સીરીઝમાં એક પણ મેચ રમ્યો નથી. એવામાં રહાણેને શ્રીલંકા સામે રમવાની તક મળશે.
જો શ્રીલંકા વિરૂદ્ધ અંતિમ વનડેમાં ધવન નહી રમે તો તેની જગ્યાએ અજિંક્ય રહાણેને રોહિત શર્મા સાથે ઓપનિંગ માટે ઉતારી શકે છે. જો કે, રહાણે હાલ ચાલી રહેલી વનડે સીરીઝમાં એક પણ મેચ રમ્યો નથી. એવામાં રહાણેને શ્રીલંકા સામે રમવાની તક મળશે.
2/4
શિખર ધવન હાલ ભારતીય ટીમ સાથે શ્રીલંકામાં વનડે સીરીઝ રમી રહ્યો છે. ભારતીય ટીમ પાંચ મેચોમાંથી સીરીઝમાં 4-0થી આગળ છે. તે રવિવારે રમાનારી પાંચમી અને અંતિમ વનડે મેચ નહીં રમે. ત્યારબાદ એક ટી20 મેચ પણ છે.
શિખર ધવન હાલ ભારતીય ટીમ સાથે શ્રીલંકામાં વનડે સીરીઝ રમી રહ્યો છે. ભારતીય ટીમ પાંચ મેચોમાંથી સીરીઝમાં 4-0થી આગળ છે. તે રવિવારે રમાનારી પાંચમી અને અંતિમ વનડે મેચ નહીં રમે. ત્યારબાદ એક ટી20 મેચ પણ છે.
3/4
એટલે કે, ધવન અંતિમ વનડે અને એકમાત્ર ટી20 મેચ પણ નહીં રમે. બીસીસીઆઈની પસંદી સમિતિએ ધવનની જગ્યાએ કોઈ બીજા નામની હજુ જાહેરાત નથી કરી. ટી20 મેચ 6 ડિસેમ્બરે રમાશે.
એટલે કે, ધવન અંતિમ વનડે અને એકમાત્ર ટી20 મેચ પણ નહીં રમે. બીસીસીઆઈની પસંદી સમિતિએ ધવનની જગ્યાએ કોઈ બીજા નામની હજુ જાહેરાત નથી કરી. ટી20 મેચ 6 ડિસેમ્બરે રમાશે.
4/4
કોલંબો: શ્રીલંકા વિરુદ્ધ પાંચમી વનડે પહેલા ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર ખેલાડી શિખર ધવન તેમની બિમાર માતાને જોવા માટે રવિવારે દેશ પાછા આવશે. બીસીસીઆઈ અનુસાર શિખર ધવનની માતા બિમાર છે, પરંતુ તેમની સ્થિતિ હવે સ્થિર છે અને સુધાર આવી રહ્યો છે.
કોલંબો: શ્રીલંકા વિરુદ્ધ પાંચમી વનડે પહેલા ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર ખેલાડી શિખર ધવન તેમની બિમાર માતાને જોવા માટે રવિવારે દેશ પાછા આવશે. બીસીસીઆઈ અનુસાર શિખર ધવનની માતા બિમાર છે, પરંતુ તેમની સ્થિતિ હવે સ્થિર છે અને સુધાર આવી રહ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Embed widget