શોધખોળ કરો
વિરાટ કોહલી કાઉન્ટીમાં નહીં રમે, ઇંગ્લેન્ડ પ્રવાસ પર પણ પ્રશ્નાર્થ, જાણો શું છે કારણ
1/4

ટીમ ઇન્ડિયાના રન મશીન વિરાટ કોહલીનું આ રીતે ઇજાગ્રસ્ત હોવું એ જણાવે છે કે સતત ક્રિકેટ રમવાથી વિરાટ જેવા એથલીટને પણ ભારે પડી શકે છે. હવે જોવાનું રહેશે કે શું તે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ફિટ થશે કે નહીં.
2/4

બીસીસીઆઈએ પણ આ વાતને કન્ફર્મ કરી છે અને હવે 15 જૂનના રોજ કોહલીનો ફિટન્સ ટેસ્ટ થશે. આ મામલે હવે બીસીસીઆઈની મેડિકલ ટીમની સલાહ બાદ જ કોહલી આગળનો કોઈ નિર્ણય કરશે. આઈપીએલ બાદ કોહલી કાઉન્ટી રમવાનો હતો. ત્યાર બાદ આયરલેન્ડનો પ્રવાસ અને બાદમાં ઇંગ્લેન્ડના પ્રવાસ પર જવાનો હતો.
Published at : 24 May 2018 10:26 AM (IST)
View More





















