શોધખોળ કરો

IND vs SA: પ્રથમ વનડે મેચ પર વરસાદનું જોખમ, HPCA અધિકારીઓએ કરી નાગ દેવતાની પૂજા

વર્ષ 2013માં જ્યારે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વનડે મેચ તરીકે ધર્મશાળામાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમવામાં આવી હતી ત્યારે રાજ્ય ક્રિકેકટ સંઘના અધિકારીઓએ નાગ દેવતાની પૂજા કરી હતી.

નવી દિલ્હીઃ  ભારત અને આફ્રિકાની વચ્ચે આવતીકાલે ત્રણ વનડે મેચની શરૂઆત થવાની છે ત્યારે પ્રથમ મેચ આવતીકાલે 1-30 કલાકે ધર્મશાળામાં રમાશે. દ. આફ્રીકાની ટીમ આ પહેલા ઓસ્ટ્રેલિયાને ત્રણ વનડે મેચની સીરીઝમાં 3-0થી હરાવીને ભારત આવી છે ત્યારે ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડમાં 3 મેચની વનડે અને 2 મેચની ટેસ્ટ સીરિઝ હારીને આવી છે. એવામાં એક બાજુ ટીમ ઇન્ડિયા પૂરી રીતે તૈયાર છે તો બીજી બાજુ આફ્રીકાની ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર છે. પરંતુ આ વચ્ચે મેચ શરૂ થતા પહેલા જ ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આવતીકાલે મેચ પર વરસાદનું જોખમ છે. એવામાં આ મેચ ઓછી ઓવર સાથે રમવામાં આવે અથવા તો મેચ રદ્દ થઈ શકે છે. પહેલા મેચને લઈને ભારતીય ફેન્સ ઘણાં જોશમાં ચે તો ખેલાડી પણ પૂરી રીતે તૈયાર છે. જણાવીએ કે આ પહેલા પણ 15 સપ્ટેમ્બર 2019ના રોજ ભારત આફ્રીકાની વચ્ચે રમાયેલ છેલ્લી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. એ દરમિયાન ટીમ ટી20 સીરિઝ રમી રહી હતી. હવે વરસાદને જોતા HPCA અધિકારીઓએ નાગ દેવતાની પૂજા કરી છે જેથી આવતીકાલે મેચ પર વરસાદનું જોખમ દૂર થાય. કહેવાય છે કે, વર્ષ 2013માં જ્યારે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વનડે મેચ તરીકે ધર્મશાળામાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમવામાં આવી હતી ત્યારે રાજ્ય ક્રિકેકટ સંઘના અધિકારીઓએ નાગ દેવતાની પૂજા કરી હતી. ત્યાર બાદ મેચ પર વરસાદની કોઈ અસર પડી ન હતી. ત્યાર બાદથી જ માનવામાં આવે છે કે મેચમાં વરસાદનું જોખમ ટાળવા માટે નાગ દેવતાની પૂજા જરૂરી છે. હવે આવતીકાલે મેચ પર પૂજાની કેટલી અસરા થાય છે તે આવતીકાલે જ ખબર પડશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Embed widget