શોધખોળ કરો

ધોનીએ આ ખેલાડીના કહેવાથી બદલ્યો નિવૃત્તિનો નિર્ણય! વર્લ્ડકપ પછી....

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત પહેલા ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે પણ ધોની સાથે તેના ભવિષ્યની યોજનાઓ ઉપર વાતચીત કરી હતી.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીના નિવૃત્તીને લઈને ખૂબ ચર્ચા ચાલી રહી છે. વર્લ્ડકપ સેમી ફાઈનલમાં હાર બાદ ચર્ચા હતી કે ધોની હવે નિવૃત્તિ લઈ લેશે. જોકે ધોનીએ એવી કોઈ જાહેરાત કરી નથી. હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે, ધોનીએ વર્લ્ડકપ પછી નિવૃત્તિ લેવાનો નિર્ણય કરી લીધો હતો. પરંતુ કેપ્ટન વિરાટ કોહલીની ઈચ્છા ન હતી કે ધોની તેનો સાથ છોડે. વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત પહેલા ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે પણ ધોની સાથે તેના ભવિષ્યની યોજનાઓ ઉપર વાતચીત કરી હતી. આ બેઠકમાં એમએસકે પ્રસાદે ધોનીને કહી દીધું હતું કે ભવિષ્યમાં ટીમ ઇન્ડિયાનો પ્રથમ વિકેટકીપર રિષભ પંત હશે. જોકે પ્રસાદે ધોની પર નિવૃત્તીને લઈને કોઈ દબાણ બનાવ્યું ન હતું. ધોનીએ આ ખેલાડીના કહેવાથી બદલ્યો નિવૃત્તિનો નિર્ણય! વર્લ્ડકપ પછી.... DNAએ કોહલીના નજીકના સૂત્રોને ટાંકીને કહ્યું છે કે, વિરાટ કોહલીએ ધોનીને નિવૃત્તિ ન લેવા માટે કહ્યું હતું. વિરાટના મતે ધોની હજુ પણ ફીટ છે અને તે આગામી વર્ષે રમાનાર ટી-20 વર્લ્ડ કપ સુધી રમી શકે છે. વિરાટ કોહલી ઈચ્છે છે કે ધોની પંતની રમતમાં સુધારો લાવો અને તેને શાનદાર ખેલાડી બનાવે. આ પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે, ધોનીને ટી-20 વર્લ્ડ કપ સુધી રમાડવાનો નિર્ણય મેન્ટોર તરીકે તેની સેવાઓ લેવાનો છે. જો પંત ઈજાગ્રસ્ત થાય તો તેનો વિકલ્પ કોણ બને અને હાલમાં ભારતમાં ધોનીની કક્ષાનો  બીજો કોઈ વિકેટકિપર નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
Embed widget