શોધખોળ કરો

સુરતમાં ભાજપના કાર્યક્રમમાં પાટીદારોના વિરોધ બાદ રાત્રે ધમાલ, ટોળાએ બે બસો ફૂંકી મારી

1/7
2/7
હીરાબાગ સર્કલ પાસે એક પાટીદાર મહિલાના પતિને પોલીસ પકડીને લઈ જતા મહિલાઓમાં રોષ ફેલાયો હતો. જેને કારણે આ એપાર્ટમેન્ટની તમામ મહિલાઓ હીરાબાગ સર્કલ પાસે રસ્તે બેસી ગઈ હતી. વરાછા કાપોદ્રા વિસ્તારમાં અમારુ પેટ્રોલિંગ ચાલું છે. અમે તમામ વિસ્તાર શાંત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. 15થી વધુ લોકોને ડીટેન કર્યા છે. બે બસ સળગાવ્યા સિવાય બીજો કઈ બનાવ સામે નથી આવ્યો. હાલ પોલીને ઈજા થઈ તે અંગે કોઈ જાણકારી નથી. ઘટનાને પગલે સુરતથી અમદાવાદ જતી બસોના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો.
હીરાબાગ સર્કલ પાસે એક પાટીદાર મહિલાના પતિને પોલીસ પકડીને લઈ જતા મહિલાઓમાં રોષ ફેલાયો હતો. જેને કારણે આ એપાર્ટમેન્ટની તમામ મહિલાઓ હીરાબાગ સર્કલ પાસે રસ્તે બેસી ગઈ હતી. વરાછા કાપોદ્રા વિસ્તારમાં અમારુ પેટ્રોલિંગ ચાલું છે. અમે તમામ વિસ્તાર શાંત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. 15થી વધુ લોકોને ડીટેન કર્યા છે. બે બસ સળગાવ્યા સિવાય બીજો કઈ બનાવ સામે નથી આવ્યો. હાલ પોલીને ઈજા થઈ તે અંગે કોઈ જાણકારી નથી. ઘટનાને પગલે સુરતથી અમદાવાદ જતી બસોના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો.
3/7
 પાટીદારોના ટોળાને વિખેરવા માટે પોલીસે પહેલા લાઠીચાર્જ કર્યો હતો પરંતુ કાબૂમાં નહીં આવતા ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. પોલીસ પાટીદારોને પકડીને ઉમરા પોલીસ મથકે લઈ ગઈ હતી. તેઓ ગાડીમાંથી ઉતરી જઈને પોલીસ મથકના આંગણે બેસી જઇને રામધૂન ગાવા લાગ્યા હતા. જેને કારણે ઉમરા પોલીસે પોલીસ મથકે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.
પાટીદારોના ટોળાને વિખેરવા માટે પોલીસે પહેલા લાઠીચાર્જ કર્યો હતો પરંતુ કાબૂમાં નહીં આવતા ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. પોલીસ પાટીદારોને પકડીને ઉમરા પોલીસ મથકે લઈ ગઈ હતી. તેઓ ગાડીમાંથી ઉતરી જઈને પોલીસ મથકના આંગણે બેસી જઇને રામધૂન ગાવા લાગ્યા હતા. જેને કારણે ઉમરા પોલીસે પોલીસ મથકે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.
4/7
 ઉલ્લેખનીય છે કે, ઋત્વિજ પટેલના કાર્યક્રમનો વિરોધ કરવા પાસના કાર્યકરોએ ટામેટા ફેંક્યા હતા બાદમાં 12 જેટલા કાર્યકરોની અટકાયત કરાઇ હતી. અટકાયત થતા જ પાસના નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરતા કાર્યકરો ઉશ્કેરાયા હતા અને હીરાબાગ ચાર રસ્તા નજીક બીઆરટીએસની બસ સળગાવી દીધી હતી. તે પછી નજીકમાં જ બીજી બસ ઉપરાંત વલ્લભાચાર્ય બી.આર.ટી.એસ બસ સ્ટેશન ઉપરાંત સરથાણા બસ સ્ટેશન પર પણ તોડફોડ કરી હતી. યોગીચોક ખાતે કોમ્યુનિટી હોલમાં પણ તોડફોડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ઋત્વિજ પટેલના કાર્યક્રમનો વિરોધ કરવા પાસના કાર્યકરોએ ટામેટા ફેંક્યા હતા બાદમાં 12 જેટલા કાર્યકરોની અટકાયત કરાઇ હતી. અટકાયત થતા જ પાસના નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરતા કાર્યકરો ઉશ્કેરાયા હતા અને હીરાબાગ ચાર રસ્તા નજીક બીઆરટીએસની બસ સળગાવી દીધી હતી. તે પછી નજીકમાં જ બીજી બસ ઉપરાંત વલ્લભાચાર્ય બી.આર.ટી.એસ બસ સ્ટેશન ઉપરાંત સરથાણા બસ સ્ટેશન પર પણ તોડફોડ કરી હતી. યોગીચોક ખાતે કોમ્યુનિટી હોલમાં પણ તોડફોડ કરી હતી.
5/7
 અગાઉ જ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા પોલીસને અરજી કરી જણાવાયું હતું કે જો પાટીદારોના વિસ્તારોમાં ભાજપના કાર્યક્રમો થશે તો પરિસ્થિતિ બગડશે. જોકે, આ ચેતવણીને અવગણી યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલની આગેવાનીમાં હીરાબાગ નજીક સંમેલનનું આયોજન કરાયું હતું.
અગાઉ જ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા પોલીસને અરજી કરી જણાવાયું હતું કે જો પાટીદારોના વિસ્તારોમાં ભાજપના કાર્યક્રમો થશે તો પરિસ્થિતિ બગડશે. જોકે, આ ચેતવણીને અવગણી યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલની આગેવાનીમાં હીરાબાગ નજીક સંમેલનનું આયોજન કરાયું હતું.
6/7
વિસ્તારમાં તોફાન થતા જ પોલીસે લાઠીચાર્જ ઉપરાંત ટિયરગેસના સેલ છોડવા પડ્યા હતા. રાત્રે 12 વાગ્યા સુધી પરિસ્થિતિ કાબૂમાં આવી ન હતી. પોલીસ કમિશ્નર સતિષ શર્માએ કહ્યું હતું કે, અટક કરાયેલા 12 સહિતના કુલ 30 પાસના કાર્યકરોને છોડી મૂકાયા હતાં અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ ઘટના બાદ મહિલાઓ પણ રસ્તા પર ઉતરી આવી હતી.
વિસ્તારમાં તોફાન થતા જ પોલીસે લાઠીચાર્જ ઉપરાંત ટિયરગેસના સેલ છોડવા પડ્યા હતા. રાત્રે 12 વાગ્યા સુધી પરિસ્થિતિ કાબૂમાં આવી ન હતી. પોલીસ કમિશ્નર સતિષ શર્માએ કહ્યું હતું કે, અટક કરાયેલા 12 સહિતના કુલ 30 પાસના કાર્યકરોને છોડી મૂકાયા હતાં અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ ઘટના બાદ મહિલાઓ પણ રસ્તા પર ઉતરી આવી હતી.
7/7
સુરતઃ સુરતમાં મંગળવારે મોડીસાંજે પાટીદાર બહુમતિ ધરાવતા વિસ્તારમાં યુવાભાજપના સંમેલનને પગલે ભડકો થયો હતો. વરાછામાં હીરાબાગ વિસ્તારમાં પાસના કાર્યકરો અને આગેવાનોએ સંમેલન અટકાવવા તોફાન મચાવ્યુ હતું. પહેલાં ટામેટા અને પછી પથ્થરમારો કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. વાત વાયુવેગે સમગ્ર વરાછા વિસ્તારમાં ફેલાતા હજારો લોકો રસ્તા ઉપર આવી ગયાં હતાં. બીઆરટીએસની બે બસ પણ સળગાવી દીધી હતી. બીઆરટીએસના બસ શેલ્ટરની તોડફોડ કરી હતી.
સુરતઃ સુરતમાં મંગળવારે મોડીસાંજે પાટીદાર બહુમતિ ધરાવતા વિસ્તારમાં યુવાભાજપના સંમેલનને પગલે ભડકો થયો હતો. વરાછામાં હીરાબાગ વિસ્તારમાં પાસના કાર્યકરો અને આગેવાનોએ સંમેલન અટકાવવા તોફાન મચાવ્યુ હતું. પહેલાં ટામેટા અને પછી પથ્થરમારો કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. વાત વાયુવેગે સમગ્ર વરાછા વિસ્તારમાં ફેલાતા હજારો લોકો રસ્તા ઉપર આવી ગયાં હતાં. બીઆરટીએસની બે બસ પણ સળગાવી દીધી હતી. બીઆરટીએસના બસ શેલ્ટરની તોડફોડ કરી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget