શોધખોળ કરો

સુરત: નોટબંધીના કારણે ફીકી પડી હીરાની ચમક, નાની-મોટી 2000થી વધુ ફેક્ટરીઓ બંધ

1/3
સુરતમાં હીરા તપાસનાર 2 હજારથી વધુ નાની ફેકટરીઓ બંધ છે. એક ફેક્ટરીના માલિક જણાવે છે કે, ફેકટરી માત્ર કારીગરોના ઘર ચલાવવા માટે ખોલવામાં આવે છે પરંતુ પહેલા જેવી સામાન્ય સ્થિતિ થવામાં હજી થોડો સમય લાગશે.
સુરતમાં હીરા તપાસનાર 2 હજારથી વધુ નાની ફેકટરીઓ બંધ છે. એક ફેક્ટરીના માલિક જણાવે છે કે, ફેકટરી માત્ર કારીગરોના ઘર ચલાવવા માટે ખોલવામાં આવે છે પરંતુ પહેલા જેવી સામાન્ય સ્થિતિ થવામાં હજી થોડો સમય લાગશે.
2/3
સુરતના વરાછા વિસ્તારના અજય ભાઈ વ્યવસાયે રત્નકલાકાર છે. અજયે છેલ્લા 15 વર્ષોથી હીરાનું કામ કરી રહ્યા છે, પરંતુ હવે તેમની પાસે કોઈ કામ નથી. ફેક્ટરી બંધ છે અને અજયભાઈની રોજની 600 રૂપિયાની કમાણી ઠપ્પ પડી છે. અજયભાઈ ઉપર પરિવારના 6 સભ્યોની જવાબદારી છે. આ વિશે અજયભાઈએ કહ્યું, ‘15 વર્ષથી કામ કરી રહ્યો છે પરંતુ આજ સુધી આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નથી. ક્યારેક આવી પરિસ્થિતિને જોતા આત્મહત્યા કરવાનું મન થાય છે, પરંતુ હું કરી શકતો નથી.’
સુરતના વરાછા વિસ્તારના અજય ભાઈ વ્યવસાયે રત્નકલાકાર છે. અજયે છેલ્લા 15 વર્ષોથી હીરાનું કામ કરી રહ્યા છે, પરંતુ હવે તેમની પાસે કોઈ કામ નથી. ફેક્ટરી બંધ છે અને અજયભાઈની રોજની 600 રૂપિયાની કમાણી ઠપ્પ પડી છે. અજયભાઈ ઉપર પરિવારના 6 સભ્યોની જવાબદારી છે. આ વિશે અજયભાઈએ કહ્યું, ‘15 વર્ષથી કામ કરી રહ્યો છે પરંતુ આજ સુધી આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નથી. ક્યારેક આવી પરિસ્થિતિને જોતા આત્મહત્યા કરવાનું મન થાય છે, પરંતુ હું કરી શકતો નથી.’
3/3
 અમદાવાદ: સરકારે નોટબંધીના નિર્ણયે હીરાની ચમક પણ ફીકી કરી નાંખી છે. ગુજરાતના સુરતમાં બે હજાર હીરાના નાના કારખાના બંધ થઈ ગયા છે. ફેક્ટરીઓ બંધ હોવાના કારણે ઘણા લોકો બેરોજગાર બન્યા છે અને તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારખાના બંધ થવાના કારણે તેમની રોજી છીનવાઈ ગઈ છે.
અમદાવાદ: સરકારે નોટબંધીના નિર્ણયે હીરાની ચમક પણ ફીકી કરી નાંખી છે. ગુજરાતના સુરતમાં બે હજાર હીરાના નાના કારખાના બંધ થઈ ગયા છે. ફેક્ટરીઓ બંધ હોવાના કારણે ઘણા લોકો બેરોજગાર બન્યા છે અને તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારખાના બંધ થવાના કારણે તેમની રોજી છીનવાઈ ગઈ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
Embed widget