શોધખોળ કરો

સુરતમાં ડોક્ટર યુવતીએ કેમ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો, જાણો કારણ

1/6
મનાલી અને ચિંતનના લગ્ન 2013માં થયા હતાં અને તેમને હજુ સુધી કોઈ સંતાન ન હતું. મનાલીના પિતા મહેશભાઈ મોરારભાઈ પટેલ અને માતા ભારતીબેન તથા પરિવારના સભ્યો ઘટનાની જાણ થતાં શિવકુટીર રો-હાઉસ ખાતે પહોંતી ગયા હતાં અને ભારે હોબાળો મચાવ્યો હતો.
મનાલી અને ચિંતનના લગ્ન 2013માં થયા હતાં અને તેમને હજુ સુધી કોઈ સંતાન ન હતું. મનાલીના પિતા મહેશભાઈ મોરારભાઈ પટેલ અને માતા ભારતીબેન તથા પરિવારના સભ્યો ઘટનાની જાણ થતાં શિવકુટીર રો-હાઉસ ખાતે પહોંતી ગયા હતાં અને ભારે હોબાળો મચાવ્યો હતો.
2/6
બનાવની જાણ થતાં અડાજણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી જ્યાંથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મનાલી પટેલે સાસરિયાઓ ત્રાસ આપતાં હોવાનો અને વારંવાર છૂટાછેડા માટે દબાણ કરતાં હોવાનો ઉલ્લેખ કર્યો છે.
બનાવની જાણ થતાં અડાજણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી જ્યાંથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મનાલી પટેલે સાસરિયાઓ ત્રાસ આપતાં હોવાનો અને વારંવાર છૂટાછેડા માટે દબાણ કરતાં હોવાનો ઉલ્લેખ કર્યો છે.
3/6
સુરતના અડાજણના ગંગેશ્વર મહાદેવ મંદિર રોડ પાસે આવેલા શિવકુટીર બંગોલમાં બપોરે મહિલા ડોક્ટર મનાલીનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ જોઈને પરિવારજનો પણ ચોંકી ગયા હતાં. પંખા પર દુપટ્ટો બાંધીને મનાલીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.
સુરતના અડાજણના ગંગેશ્વર મહાદેવ મંદિર રોડ પાસે આવેલા શિવકુટીર બંગોલમાં બપોરે મહિલા ડોક્ટર મનાલીનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ જોઈને પરિવારજનો પણ ચોંકી ગયા હતાં. પંખા પર દુપટ્ટો બાંધીને મનાલીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.
4/6
મોડીરાતે શિવકુટીર રો હાઉસ ખાતે મોટી સંખ્યામાં ટોળે ટોળાં ઉમટ્યા હતાં. મહિલા ડોક્ટર કે.પી.સંઘવી હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. જ્યારે તેનો પતિ ચિંતન પટેલ પાલપુર પાટીયાની મા એન્ડ બેબી હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ હોવાનું જાણવા મળ્યું છે.
મોડીરાતે શિવકુટીર રો હાઉસ ખાતે મોટી સંખ્યામાં ટોળે ટોળાં ઉમટ્યા હતાં. મહિલા ડોક્ટર કે.પી.સંઘવી હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. જ્યારે તેનો પતિ ચિંતન પટેલ પાલપુર પાટીયાની મા એન્ડ બેબી હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ હોવાનું જાણવા મળ્યું છે.
5/6
આ ઘટનાના પગલે મહિલા ડોક્ટરના પરિવારના સભ્યોએ શિવકુટીર રો-હાઉસ ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો અને પોતાની પુત્રીને સાસરિયાઓએ જ મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો આક્ષેપ કરીને મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.
આ ઘટનાના પગલે મહિલા ડોક્ટરના પરિવારના સભ્યોએ શિવકુટીર રો-હાઉસ ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો અને પોતાની પુત્રીને સાસરિયાઓએ જ મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો આક્ષેપ કરીને મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.
6/6
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા શિવકુટીર રો-હાઉસના બંગલામાં રહેતી મહિલા ડોક્ટર બપોરે પોતાના ઘરના બેડરૂમમાં પંખા પર દુપટ્ટો બાંધીને રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઈ આ ત્મહત્યા કરી લીધી હતી. મહિલા ડોક્ટરે સુસાઈડ નોટ મુકી હતી તેમાં તેને સાસરિયાઓ દ્વારા છૂટાછેડા માટે દબાણ કરાતું હોવાનો અને સાસરિયા પક્ષ તરફથી ત્રાસ અપાતું હોવાનો ઉલ્લેખ કર્યો છે.
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા શિવકુટીર રો-હાઉસના બંગલામાં રહેતી મહિલા ડોક્ટર બપોરે પોતાના ઘરના બેડરૂમમાં પંખા પર દુપટ્ટો બાંધીને રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઈ આ ત્મહત્યા કરી લીધી હતી. મહિલા ડોક્ટરે સુસાઈડ નોટ મુકી હતી તેમાં તેને સાસરિયાઓ દ્વારા છૂટાછેડા માટે દબાણ કરાતું હોવાનો અને સાસરિયા પક્ષ તરફથી ત્રાસ અપાતું હોવાનો ઉલ્લેખ કર્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક: એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્સએપ ચેટ રજૂ કરી કમિશનર પર લગાવ્યા ગંભીર આરાપો
સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક: એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્સએપ ચેટ રજૂ કરી કમિશનર પર લગાવ્યા ગંભીર આરાપો
Surat: સુરતમાં કાયદાના રક્ષક જ બન્યા ભક્ષક, સગીરા પર દુષ્કર્મના આરોપમાં વકીલ પ્રણયરાજ રણવીરની ધરપકડ
Surat: સુરતમાં કાયદાના રક્ષક જ બન્યા ભક્ષક, સગીરા પર દુષ્કર્મના આરોપમાં વકીલ પ્રણયરાજ રણવીરની ધરપકડ

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
Embed widget