શોધખોળ કરો
સુરતઃ પિતરાઇના પ્રેમમાં કામાંધ વેલ્સીએ કઈ રીતે પતિની કરાવી હત્યા? જાણો આખો ઘટનાક્રમ
1/10

પૂછપરછ કરવામાં આવતાં વેલ્સી પણ ભાંગી પડી હતી અને બંને વચ્ચે કંકાસ રહેતો હોવાની કબૂલાત આપી હતી. એટલું જ નહીં, સુકેતુ અને તેના મિલન વચ્ચે વિઘ્નરૂપ હોવાથી તેને સુકેતુ સાથે મળીને તેની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું અને પ્લાન પ્રમાણે હત્યાને અંજામ આપ્યો હતો.
2/10

ગઈ કાલે સુકેતુ અને ધીરેન્દ્ર મુંબઈ તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. આ પછી પોલીસે કડકાઇ પૂર્વક બંનેની પૂછરપછ કરતાં બંને ભાંગી પડ્યા હતા અને દિશીતની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ પછી સવારે વેલ્સીને પણ પોલીસ સ્ટેશને લાવવામાં આવી હતી.
Published at : 30 Jun 2016 05:33 PM (IST)
View More





















