શોધખોળ કરો

'હું જ્યારે કહું ત્યારે મારી સાથે સેક્સ માણવા આવી જજે'. જૈનાચાર્યે કોલેજીયન યુવતીને આપી હતી શું ધમકી ?

1/5
સુરતઃ 19 વર્ષીય યુવતી પર બળાત્કારના કેસમાં જૈન આચાર્ય શાંતિસાગરની ધરપકડ કરવામાં આવી છે. યુવતીએ ફરિયાદમાં જણાવેલી વાત પરથી લાગી રહ્યું છે કે શાંતિસાગરે પીડિતાને બ્લેકમેઇલ પણ કરી હતી. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બળાત્કાર બાદ શાંતિસાગરે કહ્યું હતું કે, હું જ્યારે જ્યારે બોલાવું ત્યારે તારે મારી પાસે આવવું પડશે.
સુરતઃ 19 વર્ષીય યુવતી પર બળાત્કારના કેસમાં જૈન આચાર્ય શાંતિસાગરની ધરપકડ કરવામાં આવી છે. યુવતીએ ફરિયાદમાં જણાવેલી વાત પરથી લાગી રહ્યું છે કે શાંતિસાગરે પીડિતાને બ્લેકમેઇલ પણ કરી હતી. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બળાત્કાર બાદ શાંતિસાગરે કહ્યું હતું કે, હું જ્યારે જ્યારે બોલાવું ત્યારે તારે મારી પાસે આવવું પડશે.
2/5
3/5
પીડિતાએ જણાવ્યું કે શાંતિસાગરે મારા માતા-પિતાને નીચે બેસાડી ચંદનના નાના લાકડાના ટુકડા વડે માતા-પિતા ઉપર હવામાં ગોળ-ગોળ ફેરવી ‘ઓમ રીમ શ્રી ધનપતી કુબેરાઈ નમો: ‘નો જાપ આંખ બંધ કરીને જપવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે ‘ગમે તે થાય પણ હું ના કહું ત્યાં સુધી આ કુંડાળામાંથી બહાર આવવાનું નથી.’
પીડિતાએ જણાવ્યું કે શાંતિસાગરે મારા માતા-પિતાને નીચે બેસાડી ચંદનના નાના લાકડાના ટુકડા વડે માતા-પિતા ઉપર હવામાં ગોળ-ગોળ ફેરવી ‘ઓમ રીમ શ્રી ધનપતી કુબેરાઈ નમો: ‘નો જાપ આંખ બંધ કરીને જપવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે ‘ગમે તે થાય પણ હું ના કહું ત્યાં સુધી આ કુંડાળામાંથી બહાર આવવાનું નથી.’
4/5
મળતી વિગતો અનુસાર, પીડિતા સતત 13 દિવસ સુધી મૌન રહી હતી પરંતુ 13 ઓક્ટોબરના રોજ તેણે શાંતિસાગર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શાંતિસાગરે પીડિતાના માતા-પિતાને કહ્યું કે ભગવાનના જાપની ક્રિયા કરવાની હોય તમે બધા મારા જોડે આવો તેમ કહી બાજુમાં આવેલા બીજા રૂમમાં લઈ ગયા હતા.
મળતી વિગતો અનુસાર, પીડિતા સતત 13 દિવસ સુધી મૌન રહી હતી પરંતુ 13 ઓક્ટોબરના રોજ તેણે શાંતિસાગર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શાંતિસાગરે પીડિતાના માતા-પિતાને કહ્યું કે ભગવાનના જાપની ક્રિયા કરવાની હોય તમે બધા મારા જોડે આવો તેમ કહી બાજુમાં આવેલા બીજા રૂમમાં લઈ ગયા હતા.
5/5
પીડિતાએ જણાવ્યું કે એટલું જ નહી પણ શાંતિસાગરે ધમકી આપી હતી કે જો તું આ વાત કોઇને કહીશ તો તારા માતા પિતા મરી જશે. પીડિતાએ અઠવા પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આ કેફિયત રજૂ થઈ છે.
પીડિતાએ જણાવ્યું કે એટલું જ નહી પણ શાંતિસાગરે ધમકી આપી હતી કે જો તું આ વાત કોઇને કહીશ તો તારા માતા પિતા મરી જશે. પીડિતાએ અઠવા પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આ કેફિયત રજૂ થઈ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
Embed widget