શોધખોળ કરો

સુરતઃ ’પાસ’એ મોરારી બાપુને શું આપી ધમકી ? રામભક્તોએ આપ્યો શું જવાબ ?

1/6
મુખ્ય આયોજકની આ સ્પષ્ટતા છતાં પાસ દ્વારા અપાયેલી ધમકીના કારણે મોરારીબાપુના સમર્થકોએ સોશિયલ મીડિયા પર ટીકાઓનો મારો ચલાવ્યો છે. સમર્થકોનો મત છે કે, બાપુએ કથાના માધ્યમથી દેશ-વિદેશમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે ત્યારે તેમની કથામાં ધમાલ કરવાની વાત કરવાની વાત અવિચારીપણું છે.
મુખ્ય આયોજકની આ સ્પષ્ટતા છતાં પાસ દ્વારા અપાયેલી ધમકીના કારણે મોરારીબાપુના સમર્થકોએ સોશિયલ મીડિયા પર ટીકાઓનો મારો ચલાવ્યો છે. સમર્થકોનો મત છે કે, બાપુએ કથાના માધ્યમથી દેશ-વિદેશમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે ત્યારે તેમની કથામાં ધમાલ કરવાની વાત કરવાની વાત અવિચારીપણું છે.
2/6
સુરતઃ સુરતમાં 2 ડિસેમ્બરથી સૈનિકોના લાભાર્થે યોજાનારી મોરારીબાપુની રામકથામાં ભાજપ નેતાઓને બોલાવાશે તો મોટો બખેડો કરવાની પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા ધમકી અપાઈ છે. બીજી તરફ કથાપ્રેમીઓએ પણ રામકથાને રાજકીય અખાડો નહી બનાવવા સોશિયલ મીડિયા પર અપીલ કરવા માંડી છે.
સુરતઃ સુરતમાં 2 ડિસેમ્બરથી સૈનિકોના લાભાર્થે યોજાનારી મોરારીબાપુની રામકથામાં ભાજપ નેતાઓને બોલાવાશે તો મોટો બખેડો કરવાની પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા ધમકી અપાઈ છે. બીજી તરફ કથાપ્રેમીઓએ પણ રામકથાને રાજકીય અખાડો નહી બનાવવા સોશિયલ મીડિયા પર અપીલ કરવા માંડી છે.
3/6
જો કે કથાના મુખ્ય આયોજક નનુભાઇ સાવલીયાએ સ્પષ્ટતા કરી દીધી છે કે આ સો ટકા રાષ્ટ્રીય હિતની કથા છે. અહીં વક્તા અને શ્રોતા સિવાય ત્રીજુ કોઇ સ્ટેજ નહી હોય. કોઇ પણ સમાજ કે શહેરના અગ્રણી, રાજકિય નેતા કે ઉદ્યોગપિત અહીં સામાન્ય શ્રોતા માફક જ આવશે. કોઇનું પણ સ્ટેજ પરથી વિશેષ સન્માન થશે નહીં.
જો કે કથાના મુખ્ય આયોજક નનુભાઇ સાવલીયાએ સ્પષ્ટતા કરી દીધી છે કે આ સો ટકા રાષ્ટ્રીય હિતની કથા છે. અહીં વક્તા અને શ્રોતા સિવાય ત્રીજુ કોઇ સ્ટેજ નહી હોય. કોઇ પણ સમાજ કે શહેરના અગ્રણી, રાજકિય નેતા કે ઉદ્યોગપિત અહીં સામાન્ય શ્રોતા માફક જ આવશે. કોઇનું પણ સ્ટેજ પરથી વિશેષ સન્માન થશે નહીં.
4/6
આ સંજોગોમાં રાજકીય નિવેદનો કરવાં જોઈએ નહીં અને બધી જ જગ્યાને રાજકિય અખાડો ન બનાવાય. દેશ માટે સારૂં કાર્ય કથાના માધ્યમથી થઇ રહ્યુ હોય તો તેને વધાવવુ જોઇએ.' ફેસબુક પર ભાવનગરનાં એક વડીલે આ પોસ્ટ મૂકી હતી. આ સિવાય પણ કેટલાય લોકોએ સોશ્યિલ મીડિયામાં આ સંદર્ભે પોતાના અભિપ્રાયો મૂક્યા છે.
આ સંજોગોમાં રાજકીય નિવેદનો કરવાં જોઈએ નહીં અને બધી જ જગ્યાને રાજકિય અખાડો ન બનાવાય. દેશ માટે સારૂં કાર્ય કથાના માધ્યમથી થઇ રહ્યુ હોય તો તેને વધાવવુ જોઇએ.' ફેસબુક પર ભાવનગરનાં એક વડીલે આ પોસ્ટ મૂકી હતી. આ સિવાય પણ કેટલાય લોકોએ સોશ્યિલ મીડિયામાં આ સંદર્ભે પોતાના અભિપ્રાયો મૂક્યા છે.
5/6
સોશિયલ મીડિયા પર એવાં નિવેદનોનો મારો ચાલી રહ્યો છે કે, ' મોરારીબાપુની કથા માત્ર રામકથા નથી હોતી. પ્રેમ દેવો ભવ અને સત્ય, પ્રેમ, કરૂણાનાં સૂત્રને સાકાર કરનારી વસુધૈવ કુટુમ્બકમની ભાવનાપૂર્ણ કથા હોય છે. એ કોઇ જાતી, ધર્મ કે સંપ્રદાયની નહી પણ માનવજાતની વાત કરે છે, તેઓ ધર્મપ્રેમની નહી, પ્રેમધર્મની વાત કરે છે.
સોશિયલ મીડિયા પર એવાં નિવેદનોનો મારો ચાલી રહ્યો છે કે, ' મોરારીબાપુની કથા માત્ર રામકથા નથી હોતી. પ્રેમ દેવો ભવ અને સત્ય, પ્રેમ, કરૂણાનાં સૂત્રને સાકાર કરનારી વસુધૈવ કુટુમ્બકમની ભાવનાપૂર્ણ કથા હોય છે. એ કોઇ જાતી, ધર્મ કે સંપ્રદાયની નહી પણ માનવજાતની વાત કરે છે, તેઓ ધર્મપ્રેમની નહી, પ્રેમધર્મની વાત કરે છે.
6/6
એક સમર્થકે એફબી પર લખ્યું છે કે ' પાસના આ વટહૂકમથી હું સ્તબ્ધ થઇ ગયો. આવી નક્સલવાદી ઘોષણાઓ સામે પાટીદારોમાંથી અવાજ ઉઠતો નથી. આ પ્રવૃતિને સમૃદ્ધ અને શાંત એવા પટેલોનું સમર્થન છે? જો નથી તો વિરોધનો સૂર એટલો બુલંદ હોવો જોઇએ કે એમના કાનના પડદા ફાટી જાય. આ હરકતો નક્સલવાદથી કમ નથી.'
એક સમર્થકે એફબી પર લખ્યું છે કે ' પાસના આ વટહૂકમથી હું સ્તબ્ધ થઇ ગયો. આવી નક્સલવાદી ઘોષણાઓ સામે પાટીદારોમાંથી અવાજ ઉઠતો નથી. આ પ્રવૃતિને સમૃદ્ધ અને શાંત એવા પટેલોનું સમર્થન છે? જો નથી તો વિરોધનો સૂર એટલો બુલંદ હોવો જોઇએ કે એમના કાનના પડદા ફાટી જાય. આ હરકતો નક્સલવાદથી કમ નથી.'
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Embed widget