શોધખોળ કરો

સુરતઃ ’પાસ’એ મોરારી બાપુને શું આપી ધમકી ? રામભક્તોએ આપ્યો શું જવાબ ?

1/6
મુખ્ય આયોજકની આ સ્પષ્ટતા છતાં પાસ દ્વારા અપાયેલી ધમકીના કારણે મોરારીબાપુના સમર્થકોએ સોશિયલ મીડિયા પર ટીકાઓનો મારો ચલાવ્યો છે. સમર્થકોનો મત છે કે, બાપુએ કથાના માધ્યમથી દેશ-વિદેશમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે ત્યારે તેમની કથામાં ધમાલ કરવાની વાત કરવાની વાત અવિચારીપણું છે.
મુખ્ય આયોજકની આ સ્પષ્ટતા છતાં પાસ દ્વારા અપાયેલી ધમકીના કારણે મોરારીબાપુના સમર્થકોએ સોશિયલ મીડિયા પર ટીકાઓનો મારો ચલાવ્યો છે. સમર્થકોનો મત છે કે, બાપુએ કથાના માધ્યમથી દેશ-વિદેશમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે ત્યારે તેમની કથામાં ધમાલ કરવાની વાત કરવાની વાત અવિચારીપણું છે.
2/6
સુરતઃ સુરતમાં 2 ડિસેમ્બરથી સૈનિકોના લાભાર્થે યોજાનારી મોરારીબાપુની રામકથામાં ભાજપ નેતાઓને બોલાવાશે તો મોટો બખેડો કરવાની પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા ધમકી અપાઈ છે. બીજી તરફ કથાપ્રેમીઓએ પણ રામકથાને રાજકીય અખાડો નહી બનાવવા સોશિયલ મીડિયા પર અપીલ કરવા માંડી છે.
સુરતઃ સુરતમાં 2 ડિસેમ્બરથી સૈનિકોના લાભાર્થે યોજાનારી મોરારીબાપુની રામકથામાં ભાજપ નેતાઓને બોલાવાશે તો મોટો બખેડો કરવાની પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા ધમકી અપાઈ છે. બીજી તરફ કથાપ્રેમીઓએ પણ રામકથાને રાજકીય અખાડો નહી બનાવવા સોશિયલ મીડિયા પર અપીલ કરવા માંડી છે.
3/6
જો કે કથાના મુખ્ય આયોજક નનુભાઇ સાવલીયાએ સ્પષ્ટતા કરી દીધી છે કે આ સો ટકા રાષ્ટ્રીય હિતની કથા છે. અહીં વક્તા અને શ્રોતા સિવાય ત્રીજુ કોઇ સ્ટેજ નહી હોય. કોઇ પણ સમાજ કે શહેરના અગ્રણી, રાજકિય નેતા કે ઉદ્યોગપિત અહીં સામાન્ય શ્રોતા માફક જ આવશે. કોઇનું પણ સ્ટેજ પરથી વિશેષ સન્માન થશે નહીં.
જો કે કથાના મુખ્ય આયોજક નનુભાઇ સાવલીયાએ સ્પષ્ટતા કરી દીધી છે કે આ સો ટકા રાષ્ટ્રીય હિતની કથા છે. અહીં વક્તા અને શ્રોતા સિવાય ત્રીજુ કોઇ સ્ટેજ નહી હોય. કોઇ પણ સમાજ કે શહેરના અગ્રણી, રાજકિય નેતા કે ઉદ્યોગપિત અહીં સામાન્ય શ્રોતા માફક જ આવશે. કોઇનું પણ સ્ટેજ પરથી વિશેષ સન્માન થશે નહીં.
4/6
આ સંજોગોમાં રાજકીય નિવેદનો કરવાં જોઈએ નહીં અને બધી જ જગ્યાને રાજકિય અખાડો ન બનાવાય. દેશ માટે સારૂં કાર્ય કથાના માધ્યમથી થઇ રહ્યુ હોય તો તેને વધાવવુ જોઇએ.' ફેસબુક પર ભાવનગરનાં એક વડીલે આ પોસ્ટ મૂકી હતી. આ સિવાય પણ કેટલાય લોકોએ સોશ્યિલ મીડિયામાં આ સંદર્ભે પોતાના અભિપ્રાયો મૂક્યા છે.
આ સંજોગોમાં રાજકીય નિવેદનો કરવાં જોઈએ નહીં અને બધી જ જગ્યાને રાજકિય અખાડો ન બનાવાય. દેશ માટે સારૂં કાર્ય કથાના માધ્યમથી થઇ રહ્યુ હોય તો તેને વધાવવુ જોઇએ.' ફેસબુક પર ભાવનગરનાં એક વડીલે આ પોસ્ટ મૂકી હતી. આ સિવાય પણ કેટલાય લોકોએ સોશ્યિલ મીડિયામાં આ સંદર્ભે પોતાના અભિપ્રાયો મૂક્યા છે.
5/6
સોશિયલ મીડિયા પર એવાં નિવેદનોનો મારો ચાલી રહ્યો છે કે, ' મોરારીબાપુની કથા માત્ર રામકથા નથી હોતી. પ્રેમ દેવો ભવ અને સત્ય, પ્રેમ, કરૂણાનાં સૂત્રને સાકાર કરનારી વસુધૈવ કુટુમ્બકમની ભાવનાપૂર્ણ કથા હોય છે. એ કોઇ જાતી, ધર્મ કે સંપ્રદાયની નહી પણ માનવજાતની વાત કરે છે, તેઓ ધર્મપ્રેમની નહી, પ્રેમધર્મની વાત કરે છે.
સોશિયલ મીડિયા પર એવાં નિવેદનોનો મારો ચાલી રહ્યો છે કે, ' મોરારીબાપુની કથા માત્ર રામકથા નથી હોતી. પ્રેમ દેવો ભવ અને સત્ય, પ્રેમ, કરૂણાનાં સૂત્રને સાકાર કરનારી વસુધૈવ કુટુમ્બકમની ભાવનાપૂર્ણ કથા હોય છે. એ કોઇ જાતી, ધર્મ કે સંપ્રદાયની નહી પણ માનવજાતની વાત કરે છે, તેઓ ધર્મપ્રેમની નહી, પ્રેમધર્મની વાત કરે છે.
6/6
એક સમર્થકે એફબી પર લખ્યું છે કે ' પાસના આ વટહૂકમથી હું સ્તબ્ધ થઇ ગયો. આવી નક્સલવાદી ઘોષણાઓ સામે પાટીદારોમાંથી અવાજ ઉઠતો નથી. આ પ્રવૃતિને સમૃદ્ધ અને શાંત એવા પટેલોનું સમર્થન છે? જો નથી તો વિરોધનો સૂર એટલો બુલંદ હોવો જોઇએ કે એમના કાનના પડદા ફાટી જાય. આ હરકતો નક્સલવાદથી કમ નથી.'
એક સમર્થકે એફબી પર લખ્યું છે કે ' પાસના આ વટહૂકમથી હું સ્તબ્ધ થઇ ગયો. આવી નક્સલવાદી ઘોષણાઓ સામે પાટીદારોમાંથી અવાજ ઉઠતો નથી. આ પ્રવૃતિને સમૃદ્ધ અને શાંત એવા પટેલોનું સમર્થન છે? જો નથી તો વિરોધનો સૂર એટલો બુલંદ હોવો જોઇએ કે એમના કાનના પડદા ફાટી જાય. આ હરકતો નક્સલવાદથી કમ નથી.'
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
Bhavnagar | ભાજપ નેતાની હાજરીમાં લઠ્ઠાકાંડ પર રાજભા ગઢવીની ટિપ્પણી, રાક્ષસના ઉદાહરણ સાથે ઘટનાનો કર્યો ઉલ્લેખ
Bhavnagar | ભાજપ નેતાની હાજરીમાં લઠ્ઠાકાંડ પર રાજભા ગઢવીની ટિપ્પણી, રાક્ષસના ઉદાહરણ સાથે ઘટનાનો કર્યો ઉલ્લેખ
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
રોહિત શર્મા લેશે નિવૃત્તિ? છેલ્લી 10 ઇનિંગ્સના આંકડા જોઈને તમે જ નક્કી કરો
રોહિત શર્મા લેશે નિવૃત્તિ? છેલ્લી 10 ઇનિંગ્સના આંકડા જોઈને તમે જ નક્કી કરો
SBI ATM Rule Change: SBI ગ્રાહકો માટે મોટા સમાચાર! 1 ઓક્ટોબરથી બદલશે ATM નો આ નિયમ, જાણો 
SBI ATM Rule Change: SBI ગ્રાહકો માટે મોટા સમાચાર! 1 ઓક્ટોબરથી બદલશે ATM નો આ નિયમ, જાણો 
Embed widget